Monday, July 6, 2026
Uam No. GJ32E0006963

હૈવાનીયત : માળિયામાં 13 વર્ષની પુત્રી ઉપર સાવકા બાપે ગુજાર્યો બળાત્કાર

ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સાવકા બાપના કુકર્મનો ભાંડો ફૂટ્યો માળીયા : હાલ માળીયા પંથકમાં સભ્ય સમાજનું શરમથી માથું ઝૂકી જાય તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં સાવકા બાપે પોતાની...

ચાડધ્રાની બ્રાહ્મણી નદીને રેતમાફિયાઓથી મુક્ત કરવા મહિલા સરપંચનો રણટંકાર

મોરબી : હાલ મોરબી જિલ્લાના રેતમાફિયાઓ માટે હળવદ તાલુકાના નાના એવા ચાડધ્રા ગામના મહિલા સરપંચ આફત બનીને ઉતરી આવ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે ઘુડખર અભ્યારણ્યને કારણે પ્રતિબંધિત એવા ચાડધ્રાની બ્રાહ્મણી નદીમાં...

કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવા વાંકાનેર એસો.ની માંગણી

વાંકાનેર: હાલ કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં આગામી તારીખ 1જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી રેટ લેવાનું નક્કી કરાયું છે. જે ખૂબ જ વધારે છે. કાપડ અને રેડીમેડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ...

મોરબી જલારામ મંદિરે 4 જાન્યુઆરીએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન

મોરબી : હાલ આગામી ૪ તારીખે મોરબી જલારામ મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. જો કે, અત્યાર સુધી ના...

ફેક મેસેજ : શિક્ષકોની બદલીના નિયમો અંગેનો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ

વોટ્સએપ પર ફરતા બદલી અંગેના નિયમો સાચા ન હોવાની શિક્ષણ નિયામકે સ્પષ્ટતા કરવી પડી મોરબી : સોશિયલ મીડિયામાં પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો વોટ્સએપ પર ફરતા કરવામાં આવ્યા છે તે સાચા નથી....
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...