શનિવાર : મોરબી જિલ્લામાં આજે કુલ 16 જેટલા કેસ આવ્યા , કુલ કેસ 357
વાંકાનેરનો એક કેસ સત્તાવાર યાદીમાં ન સમાવાયો : આજે કુલ 11 લોકોને રજા અપાઈ : એક કોરોના દર્દીનું મૃત્યુ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં આજે સાંજે કોરોનાના નવા 4 કેસ સાથે કુલ...
મોરબી : ચાર દિવસ પહેલા ગુમ થયેલા આધેડની લાશ મળી આવતા ચકચાર
મોરબી : ચારેક દિવસ પહેલા મોરબીથી ગુમ થયેલા એક આધેડની લાશ આજે અવાવરું જગ્યાએથી મળી આવતા એ. ડીવી પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. સ્થળ તપાસ તેમજ આજુબાજુની જગ્યાના નિરીક્ષણ...
મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સરકારી નિવાસ પરત કર્યું
જૂના સાથીદારોનો આભાર વ્યક્ત કર્યો
મોરબી : મોરબી – માળીયા (મી.) ના ધારાસભ્ય પદેથી બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા તેમને ગાંધીનગર ખાતે સરકાર તરફથી મળેલ સતાવાર નિવાસ ખાલી કરી એક નવી પહેલ કરી...
મોરબીમાં ટ્રાફિક સિગ્નલ મુકતા પહેલા રસ્તાઓ પહોળા કરવા માંગણી
મોરબી : હાલ મોરબી સીનયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને પહેલા રસ્તાઓ પહોળા કરી બાદમાં ટ્રાફિક સિગ્નલ મુકવાની લેખિત રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવ્યું...
નર્મદાની ધાંગધ્રા કેનાલમાં એક ટીપું પાણી નથીઃ હળવદ તાલુકા ખેડુતોની કલેકટર સમક્ષ ઘા
હળવદ તાલુકામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ હજુ સુધી મેઘરાજા મહેરબાન થયા નથી અને સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઇ માટેનું પૂરતા પ્રમાણમાં...

















