દિવાળીને અનુલક્ષી મોરબીથી દાહોદ, પંચમહાલ અને અમદાવાદ માટે ઉમેરાયેલ બસો દોડશે
સીરામીકના શ્રમિકો માટે કારખાનેથી બસમાં પિકઅપ કરવાની પણ વ્યવસ્થા
મોરબી : હાલના આગામી દિવાળીના તહેવારો નિમિતે મોરબી એસટી ડેપો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી...
મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે 160 ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામા આવી
રસી લેનાર તમામ આરોગ્ય કર્મીઓમાં કોઈ પણ પ્રકારની આડઅસર નહીં: ખાનગી ક્ષેત્રના 75 અને સરકારી હોસ્પિટલના 25 જેટલા આરોગ્યકર્મીઓને મોરબીમાં થયું રસીકરણ
મોરબી: ગઇકાલે શનિવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી...
મોરબીમાં ઊંઘમાં ચાલવાની આદતે યુવાનનો ભોગ લીધો
રામકો બંગલો નજીક નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ
મોરબી : ઊંઘમાં ચાલવાની આદતને કારણે મોરબીમાં દાહોદ જિલ્લાના શ્રમિકનું નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા કરૂણ મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના...
મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિજેતા થયેલ ચિત્ર કેન્દ્રને ભેટમાં અપાયું
મોરબી : મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનાં અનુસંધાને હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં ‘ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો’ સૂત્રને લઈને ‘આપણી પરંપરાગત જીવન શૈલી’ના અનુસંધાનમાં ચિત્ર અને શોર્ટ વિડીઓ...
મોરબીમાં ૨૫મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાશે
માર્કેટીંગ યાર્ડ ખાતે રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પૂર્વ તૈયારી અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ...