મોરબી: પ્રજાસતાક દિનના રાષ્ટ્રીય પર્વે નાના બાળકો ને વેફર અને બિસ્કિટ નું વિતરણ
મોરબી: આજ રોજ પ્રજાસતાક દિનના રાષ્ટ્રીય પર્વે નાના બાળકો ને વેફર અને બિસ્કિટ નું વિતરણ કરી અનોખી સેવા આપવામાં આવેલ હતી
પ્રજાસતાક દિન ના રાષ્ટ્રીય પર્વે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી ના મહા...
મોરબીમાં પ્રજાહિતની સમસ્યાઓનો ઉકેલ નહી આવે તો જન હક આંદોલન
મોરબીમાં અનેક સમસ્યાઓ ઉદ્દભવી રહી છે અનેક પ્રશ્નો માટે પ્રજાજનો દ્વારા વારંવાર રજુઆત કરવા છતા પણ નિરાકરણ નહી આવતા મોરબી આમ આદમી પાર્ટી દ્વારા જનઆંદોલન ની ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાને લેખિત...
મોરબીની કોર્ટમાં વકીલ અને જજની સાથે ગેરવર્તન કરનાર આરોપી ધરપકડ બાદ જમીનમુક્ત
મોરબી: બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરજ બજાવતા અહેમદહુસેન ઈસાભાઈ માલવત નામના કર્મચારીએ ગત માર્ચ મહિનામાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના મૂળજીભાઈ દેવજીભાઈ સોલંકી...
મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ
મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્રમોદી વિચાર મંચ જે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે ફાળવેલ યોજનાઓ...
અજમેરની દરગાહમાં હવે પાકિસ્તાનીઓ માટે પ્રતિબંધ – વાંચો સમગ્ર અહેવાલ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે, ત્યારે આ ઘણા બાદ દેશનો દરેક નાગરિક દુઃખની સાથે શોકમાં પણ છે અને બધા જ એકસ્વરે પાકિસ્તાનથી બદલાની માંગ...