મોરબીમાં ABVP દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબી: આજે ABVP મોરબી શાખા દ્વારા આજરોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સેનાના...
મોરબી : કડિયા કામ વખતે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું મોત
મોરબી : મોરબીમાં એક યુવક ત્રીજા માળેથી પ્લાસ્ટરનું કડીયાકામ કરતી વખતે 25 ફૂટની ઊંચાઈએ પડી ગયો હતો. જેથી, તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર...
પુલવામામાંના શહીદ જવાનોના પરીવારજનોને આર્થીક મદદ પહોચાડવા માટે મોરબીમાં જ ભવ્ય કાર્યક્રમ યોજાશેઃ બીટાસિંગ
પુલવામા થયેલા આંતકી હુમલામા શહિદ થયેલ જવાનોના પરીવારજનોને આર્થીક રીતે મદદરૂપ થવા માટે મોરબીના સિરામિક એસો. તેમજ અન્ય એસો. અને સંસ્થાઓ દ્વારા મોટી રકમ એકત્રીત કરવામાં આવી છે જે શહીદોના પરિવારજનોને...
મોરબીમાં રાત્રીના સમયે ફરી 50થી વધુ નડતરરૂપ હોર્ડિંગ્સ દૂર કરાયા
નહેરૂગેટ ચોકથી પુલ સુધી પાલિકા અને પોલીસ તંત્રની ખાસ ડ્રાઇવ
મોરબી : મોરબીમાં આજે ફરી રાત્રીના સમયે પાલિકા અને પોલીસ તંત્રએ ડ્રાઇવ યોજીને નહેરૂગેટ ચોકથી પુલ સુધી નડતરરૂપ હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી...
મોરબી: દબાણ હટાવ ઝુંબેશની આગોતરી જાણ થતા વેપારીઓ સ્વૈચ્છિક રીતે દબાણ દુર કરવા લાગ્યા
મોરબી : હાલ મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંગે જાણ કરાતા બે રોડ ઉપર આજે વેપારીઓએ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ કરી દીધું છે. મહાપાલિકા જેસીબી ફેરવે તે...




















