રાજકોટ સોની બજારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
(જયેશ ત્રિવેદી) રાજકોટ: રાજકોટમાં ગઈ કાલે અગમ્ય કારણોસર સોની બજારમાં આવેલ બોઘાની શેરીમાં રામનાથ પર શેરી નં. 11 માં રહેતા શાહીફુલ બંગાળી નામના યુવાને ગળેફાંસો ખાઈ લઇ જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર...
ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહાનગર પાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન નો દરજ્જો આપવા માંગણી
મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરીને માધાપર, વજેપર, શનાળા, રવાપર, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, લાલપર, વગેરે સહિતના ગામોનો સમાવેશ કરીને મહાનગરપાલિકા (મ્યુનીસીપલ કોર્પોરેશન) તરીકે દરજ્જો આપવા અંગે...
મોરબી-માળીયા હાઇવે ઉપર ટ્રકની હડફેટે એક્ટિવા સવાર બે યુવતી ઈજાગ્રસ્ત
મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર આજે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રક રોંગ સાઈડમાં આવતા એક્ટિવા સાથે અથડાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ એક્ટિવામાં સવાર ટીંબડી ગામે રહેતી બે યુવતીઓને ઇજા થઇ હતી....
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ દિવાળી પર્વે પણ કાર્યરત રહેશે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની મહેન્દ્ર નગર ચોકડી નજીક આવેલ અદ્યતન સુવિધાથી સજ્જ એવી સમર્પણ હોસ્પિટલ હોસ્પિટલ દીપાવલી પર્વે પણ કાર્યરત રહેશે તેવું જાણવા મળેલ છે
ઉલ્લેખનીય છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...
મોરબીમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતી વિહિપ દુર્ગાવાહિની ની ટીમ
મોરબી : મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૭૩મી પુણ્યતિથી નિમિત્તે શનાળા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ઉપસ્થિત...




















