જાણો જામનગર જીલ્લામાં સવારે 6 થી સાંજે 6 સુધીમાં ક્યાં કેટલો વરસાદ
જામનગર શહેર અને જીલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણ વાદળછાયું બન્યું હતું
તેમજ બપોર બાદ કેટલાય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, ખાસ કરીને કાલાવડમાં સાંજે 5 થી 6 દરમિયાન 1 ઇંચ વરસાદ નોંધાયો...
મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબી : મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા તેમની પ્રતિમાને સવારે સફાઈ કર્યા બાદ સાંજે ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજ રોજ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા...
લોકડાઉન નહિ… હવે “અનલોક- ૧” : ૩૦ જુન સુધી નિયમો લાગુ, શરતોને આધીન...
કોરોના લોકડાઉનનો ચોથો તબક્કો આવતીકાલે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને લોકડાઉન ૫ આવશે કે નહિ તે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે કારણકે આજે કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી જુન...
કોરોના કાળમાં હળવદના રણછોડગઢ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ
ગ્રામલોકોને કોરોના ટેસ્ટ કરવા માટે વેઠવી પડતી ભારે હાડમારી
હળવદ : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ઢગલાબંધ કેસો સામે આવી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિ...
ટંકારા: લજાઇમાં રૂ. 10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર માનવ મંદિરની શીલાન્યાસ વિધી સંપૂર્ણ
છેવાડાના અને ત્યજાયેલા વર્ગનો સહારો બનવાનું માનવ મંદિરનો મુખ્ય હેતુ
ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા તીર્થધામ ભીમનાથ મહાદેવ મંદિર પાસે રૂ. 10 કરોડના ખર્ચે બે વર્ષમાં ભવ્ય અને...