મોરબીના રવાપરમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના 28 ફ્લેટ ક્વોરોન્ટાઇન કરાશે
મોરબી : મોરબીના રવાપરમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ દર્દી જ્યાં રહે છે તે...
મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે 160 ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામા આવી
રસી લેનાર તમામ આરોગ્ય કર્મીઓમાં કોઈ પણ પ્રકારની આડઅસર નહીં: ખાનગી ક્ષેત્રના 75 અને સરકારી હોસ્પિટલના 25 જેટલા આરોગ્યકર્મીઓને મોરબીમાં થયું રસીકરણ
મોરબી: ગઇકાલે શનિવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી...
મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસ, આજે ૨૫૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા
મોરબી હાલ જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે આજે વધુ ૨૫૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો...
વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ : જિલ્લામ મૃત્યુઆંક 12
મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12
વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું 3 મોત અને મોરબી જિલ્લામાં 12માં દર્દીનું...
મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા...
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: આજ રોજ મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા આવી હતી
રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ઝાલા.મહામંત્રી મહાવીરસિંહ જાડેજા.મહાવીરસિંહ જાડેજા...