અજમેરની દરગાહમાં હવે પાકિસ્તાનીઓ માટે પ્રતિબંધ – વાંચો સમગ્ર અહેવાલ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે, ત્યારે આ ઘણા બાદ દેશનો દરેક નાગરિક દુઃખની સાથે શોકમાં પણ છે અને બધા જ એકસ્વરે પાકિસ્તાનથી બદલાની માંગ...
મોરબી : ક્વોરોન્ટાઇનથી બચવા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાંથી અમુક લોકો નાસી ગાયાની ચર્ચા
પોલીસે ફરિયાદ નોંધવાની જાહેર ચેતવણી આપી
મોરબી : મોરબીના રવાપર ગામે શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ અમુક સ્થાનિક લોકો ક્વોરોન્ટાઇનથી બચવા નાશી છૂટયા હોવાની વાતો વહેતી થઈ છે. જે...
મોરબીના પી.એસ.આઇ.ની જૂનાગઢમાં બદલી કરાઈ
મોરબી : હાલ મોરબીના એક પી.એસ.આઇ.ની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝા દ્વારા કુલ 51 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો હુકમ આપવામાં આવ્યો છે. જેના મોરબીના પી.એસ.આઇ....
મોરબીને મહાનગરપાલિકા બનાવવા વડાપ્રધાનને રજુઆત
રોડ રસ્તાઓ, હોસ્પીટલો, રિવર ફ્રંટ, બાગ બગીચાઓ, શાળા કોલેજો, એરપોર્ટ, સારી સરકારી ઓફિસ, ભવનો સહિતનો વિકાસ ઝંખતા શહેરીજનો
મોરબી : 15મી ઓગસ્ટ 2013ના રોજ મોરબીને જિલ્લો બનાવાયો હતો. હવે મોરબી શહેરને મહાનગરપાલિકા...
મોરબી : કરિયાણા મર્ચન્ટ એસોસિએશને ચોટીલાના શહીદ પરિવારને રૂ.25 હજારનો ફાળો અર્પણ કર્યો
વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય સિલસિલો જારી
(મનીષ હિરાણી દ્વારા) મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના...
















