Thursday, July 9, 2026
Uam No. GJ32E0006963

ટંકારા મોરબી વચ્ચે ત્રણ દિવસમાં ત્રણ વાહનની પલ્ટીના બનાવ

લજાઈ નજીક દ્રાક્ષ ભરેલ ગાડી પણ પલ્ટી : ગઈકાલે રીક્ષા અને બોલેરોની પલ્ટી ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વાહનોએ વિચિત્ર રીતે પલ્ટી મારવાના બનાવ સામે...

મોરબીમાં માસ્ક, સેનેટાઈઝર અને ઑક્સીમીટરનું રાહતદરે વિતરણ થશે

મોરબી : હાલ મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ તથા માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે માસ્ક, સેનેટાઈઝર અને ઑક્સીમીટરનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. જેમાં રૂ. 1માં સાદો માસ્ક, N-95 માસ્ક...

હળવદમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાઈ ગયો

હાલ આગામી દિવસોમાં પણ સવારે દસથી સાંજે પાંચ સુધી નિયમિત રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે: વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન  હળવદના નગરજનો નિઃશુલ્ક કોરોના પ્રતોરોધક રસી...

ટંંકારા : બ્રહ્મસમાજ દ્વારા કોરોના ‘વેક્સિનોત્સવ’ કેમ્પ નું આયોજન થશે

રસીકરણનો વધુ લાભ લેવા લોકોને નામ નોંધણી કરાવવાની અપીલ ટંકારા: હાલ વર્તમાન સમયમાં કોરોના કહેરથી મચેલા અફડાતફડીના માહોલ વચ્ચે ટંંકારા તાલુકાના લોકોમાં ગભરાટની લાગણી ફેલાયેલી છે અને પંથકમા માંદગીનું પ્રમાણ પણ વધુ...

સેવાભાવી અજય લોરીયા જરૂરિયાતમંદ લોકો માટે રેમડીસીવીર ઇજેક્શનની વ્યવસ્થા કરી આપશે

કોરોના સામે જંગ છેડતા જિલ્લા પંચાયતના સેવાભાવી સદસ્ય અજય લોરિયા  જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં સ્વ ખર્ચે સૅનેટાઇઝર – માસ્ક પણ આપશે https://www.youtube.com/watch?v=XuryFcIWKMg મોરબી : મોરબીમાં કોરોના સામે આરોગ્યતંત્ર વામણું પુરવાર થયું હોય તેવી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...