Sunday, April 26, 2026
Uam No. GJ32E0006963

હાઇકોર્ટમાં 304/એ ની ફરિયાદ છતાં મોરબીની સદ્ભાવના હોસ્પિટલને કોવિડ સારવારનું લાયસન્સ શા માટે?

મજબુર લોકોના જાન-માલને કસાઈ પ્રવૃત્તિ કરનારાઓને હવાલે કરવા એ પ્રજાદ્રોહ સમાન 'ભ્રષટાચારીઓ પૂજાય અને સજ્જનો મૂંઝાય' તેવો કોરોનથી પણ વધુ ખતરનાક સમય ચાલી રહ્યો છે. તેનો પુરાવો મોરબીની કુખ્યાત સદભાવના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને...

મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતા મૃત્યુ

હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેનાલમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતા મોત થયું છે પરપ્રાંતીય યુવાન ન્હાવા કેનાલમાં ગયા બાદ ડૂબી જતા મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે મોરબીના લખધીરપુર રોડ...

કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરી જ પોતે કોરોનાના ભરડામાં !!

મોરબી: ડીડીઓ, બે ડેપ્યુટી ડીડીઓ, પ્રા. શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, ખેતીવાડી અધિકારી અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઝપટે મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ બની છે ત્યારે કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરીમાં...

માસ્ક વગર ફરશો તો સાવધાન !! : કાલથી પોલીસની કડક ઝુંબેશ

મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ડીજીપી દ્વારા તમામ જિલ્લા પોલીસવડા અને પોલીસ કમિશનરને માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ કર્યો છે. રાજ્યના...

પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજવી મહારાણા ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન

વાંકાનેર : હાલ વાંકાનેરનાં રાજવી પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનું નિધન થતાં રાજ પરિવારમાં શોક છવાયો છે. ટૂંકી બીમારી બાદ ગઈ કાલે તા. 3 નાં રોજ તેઓ નું...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe