ભૂલી પડેલી માસૂમ બાળકીનો પાતા-પિતા સાથે સુખદ મેળાપ કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચસિયા નજીક ભૂલી પડેલી બાળકી તાલુકા પોલીસની શી ટીમને મળી આવતા માતાપિતાની શોધખોળ કરી બાળકીનું માતાપિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.
વાંકાનેર she teamના પો.હેડકોન્સ મોમજીભાઇ...
અરવિંદ કેજરીવાલ ઉદ્યોગકારોના પ્રશ્નો જાણવા ઉદ્યોગકારો સાથે મીટિંગ યોજશે
દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી ૧૨/૦૫/૨૦૨૨ ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારો ના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગ કરવાનાં છે ત્યારે આ મિટિંગમાં મોરબીના ઉદ્યોગકારો...
કોરોનામાં મૃત્યુ પામેલા હુતાત્માઓના કલ્યાણ માટે રામધન આશ્રમ ખાતે ભાગવત કથા યોજાઈ
ભાગવત કથા દરમિયાન કોરોના વિરિયર્સ ડોકટરો, પોલીસ અને પત્રકારોનું સન્માન કરાયું, સિનિયર સિટીજનોને કોરોનાની રસી પણ મુકાઈ
મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી બહેન તેમજ જય...
મોરબી : સાંથણીની જમીન પચાવી પાડવાનો કારસો કરનારા સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ પોલીસમા ગુન્હો...
ગુંગણ ગામે માથાભારે શખ્સે જમીન ઉપર ગેરકાયદે કબ્જો જમાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના ગુંગણ ગામની સીમમાં આવેલ સાંથણીની જમીનમાં એક શખ્સે ગેરકાયદે કબ્જો જમાવતા તેની સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ...
રણમાં અલ્ટો કાર પલટી મારી જતાં માળીયાના પોલીસ જવાનનું મૃત્યુ : ત્રણ લોકો ઈજાગ્રત
વતન માનગઢથી સુરેલ શક્તિમાંના દર્શને ગયા હતા ત્યારે પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત
હળવદ : હાલ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા હળવદ તાલુકાના માનગઢ ગામના વતની પોલીસ જવાન સહિત પરિવારના ત્રણ...
















