Friday, July 10, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં કોરોના વકરતા વેક્સિનેશન માટે લાગી કતાર

દરરોજ 80 થી 100 લોકો લે છે કોરોના વેક્સિન વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ છે. વાંકાનેરમાં પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ ફેલાતા...

મોરબીમાં કોરોના ટેસ્ટ માટેની કિટો ની અછત સર્જાતા અથડામણ : પોલીસ બંદોબસ્ત મુકાયો

સોઓરડીમાં 110 ટેસ્ટ કીટ સામે 250 થી વધુ લોકો ઉમટી પડયા અર્બન સેન્ટરોમાં ટેસ્ટ કીટ ઓછી હોવા સામે લોકોમાં ભારે રોષ મોરબી : હાલ મોરબીમાં કોરોના મહામારીની પરિસ્થિતિ દિવસને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ...

મોરબી : લગ્ન પ્રસંગે રાજવી મહાનુભાવોના સ્ટેચ્યુ સજાવી વરરાજાએ આશીર્વાદ લીધા

મોરબી: રજવાડાના સમયમાં સૌરાષ્ટ્રના ઘણા બધા પ્રજાવત્સલ રાજવીઓ પ્રાંત:સ્મરણીય હતા. સવારે પ્રાતઃકાળે ઉઠીને રાજવીના મુખદર્શનને શુભ મનાતું સામાજિક પ્રસંગોપાત પ્રજાજનો રાજવીઓના આશીર્વાદ મેળવતા પરંતુ સમયના બદલાતા વહેણ સાથે અને રજવાડાંઓના અસ્ત...

મોરબીમાં કોરોના કહેર વધતા 9 એપ્રિલ સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

મોરબી બાર એસોસીએશન દ્વારા સર્ક્યુલેટ ઠરાવ આવતીકાલે તા.2થી અરજન્ટ કાર્યવાહી સિવાય કોર્ટમાં હાજરી નહિ આપે મોરબી : હાલ મોરબીમાં કોરોના સંક્રમણ વધતા બાર એસોસિએશન દ્વારા સર્ક્યુલેટ ઠરાવ કરી આવતીકાલે તા.2થી 9 એપ્રિલ...

મોરબીમાં વરિયા પ્રજાપતિ બોર્ડિંગ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાઈ ગયો

મોરબી : હાલ આજે તા. 1 એપ્રિલના રોજ મોરબીમાં વરિયા પ્રજાપતિ બોર્ડીંગ દ્વારા કોરોના રસિકરણ કેમ્પનું વરિયા બોર્ડિંગ સો-ઓરડી મુકામે આયોજન કરાયું હતું. સરકારી નિયમ મુજબ હાલમાં 45 વર્ષથી વધુ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...