Friday, July 10, 2026
Uam No. GJ32E0006963

મોરબીના બગથળા ગામે ત્રણ દિવસમાં 50 કોરોના પોઝિટિવ કેસ આવ્યા !!

કોરોના સંક્રમણ અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા તાકીદની બેઠક બોલાવાઇ મોરબી : હાલ મોરબી શહેર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. તેવામાં બગથળા ગામે છેલ્લા ત્રણ દિવસમાં 50 પોઝિટિવ...

ટંકારાના હડમતીયા ગામે કાળા ઘઉંનું બમ્પર ઉત્પાદન આશીર્વાદરૂપ

ડાયાબિટીઝ સહિતના દર્દીઓ માટે કાળા ઘઉં આશીર્વાદ સમાન છે  ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં અનેક ખેડૂતોએ પણ કર્યું છે કાળા ઘઉંનું વાવેતર હડમતીયા : હાલ ટંકારા તાલુકાના હડમતીયા ગામે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે...

મોરબીના ખરેડા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકશાન

કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં પાણી છોડાતા ડુંગળી-લસણના પાકમાં  પણ  લાખોનું નુકશાન મોરબી: હાલ નર્મદાની માઇનોર કેનાલના અધૂરા કામને કારણે તાલુકાના ખરેડા ગામના ખેડૂતના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં...

ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે ફાળો એકઠો કરવા બદલ રાજપૂત કરણી સેનાનું સન્માન કરવામાં આવ્યું

મોરબી : હાલ મોરબીમાં રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ 3 માસના બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની મેડિકલ સહાય માટે ફાળો એકઠો કરવાનું સેવાકાર્ય...

પિયર જવાની ના પાડતા મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રવધુ એ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો...

પરિણીતાના કુટુંબીજનો સહિતના નિવેદન નોંધ્યા બાદ પોલીસ કાર્યવાહી આગળ ધપાવશે મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પુત્રવધુએ આજે વહેલી સવારે પિયરે જવાના કારણોસર પોતાના ઘરે ગળેફાંસો...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...