Tuesday, April 28, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

રાજકોટ દાખલ વાંકાનેરના કોરોના દર્દીનું મોત : દર્દીનો અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

મોરબી : મોરબી જિલ્લામાં અગાવ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ વાંકાનેરના વાંકીયા ગામના આધેડનું રાજકોટ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામમાં રહેતા આદમભાઈ ઇસાભાઈ...

માળિયામાં હોટેલના ભાડા બાબતે બે સગાભાઇ વચ્ચે મારામારી

માળિયા : માળીયામાં હોટેલના ભાડા બાબતે થયેલી બોલાચાલી બાદ સગાભાઈએ બીજા ભાઈ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છેપ્રાપ્ત થતી વિગત મુજબ માળિયામા સંઘના પેટ્રોલ પંપ પાસે...

વાંકાનેરમાં મફતમાં રાઈડમાં બેસવા મામલે મારામારી કરનાર બેની અટકાયત…

વાંકાનેરમાં નાગાબાવા મેળામાં મફતમાં રાઈડમાં બેસવા મામલે પાંચથી છ શખ્શોએ રાઈડ સંચાલક સાથે બોલાચાલી કરી મારામારી કરી હોય જે મામલે પોલીસે બે આરોપીની અટકાયત કરી છે         વાંકાનેરના રહેવાસી ફિરોજ અલ્લારખા પિંજારાએ...

મોરબી જિલ્લાના પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ગઈ

મોરબી જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાના  અધ્યક્ષ સ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે કોવિડ-૧૯ અન્વયે મોરબી જિલ્લાની આરોગ્ય સેવા-સુવિધા અંગે તેમજ પ્રીમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા બેઠક...

બગથળા ગામે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાઈ ગયો

કેમ્પનો 250 દર્દીઓએ લાભ લીધો બગથળા : હાલ કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હરું.આ કેમ્પમાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe