મોરબીના બોનિપાર્કમાં આજે ગૌશાળાના લાભાર્થે પીઠડના સુપ્રસિદ્ધ રામામંડળનું આયોજન
(પરેશભાઈ મેરજા દ્વારા) મોરબીના બોનિપાર્ક રવાપર રોડ પર તા.૯-૩-૧૯ શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે ગૌશાળાના લાભાર્થે પીઠડના શ્રી પીઠડાઇ ગૌ સેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળ...
મોરબીના નારણકા ગામે આજે ભવ્ય લોકભવાઈ
મોરબી તાલુકાના નારણકા ગામે તા.૨૪-૫-૨૦૧૯ ને શુક્રવારના રોજ કુંભારીયા મંડળ બાબુભાઈ વ્યાસ દ્વારા ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે, આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.અમૃતલાલ રામભાઈ વ્યાસના લાભાર્થે યોજાશે આ લોકભવાઈમાં સહપરિવાર...
મોરબી: પીપળી રોડ પર ગજાનન પાર્ક માં વિજળી પડી છતાં લોકોનો ચમત્કારિક બચાવ
{રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે મોડી સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક વિજળી પડવાથી એક મહિલાનું મૃત્યુ થયાની ઘટના પણ બની છે.
તેવામાં મોરબીના...
આ દશેરાએ સદભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ જેવા રાવણનું દહન કરવું જોઈએ...
મોરબી: એક નહિ અનેક નિર્દોષ જિંદગીઓને સારવારના નાટક કરી મોત ના મુખમાં ધકેલનાર મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટર જયેશ પટેલ જેવા રાવણો નું દહન કરવું જરૂરી છે તેવું સંજયભાઈ શેઠ દ્વારા...
મોરબીના યુવાનોએ શહીદોના પરિવારોની ઘરે- ઘરે જઈને સહાય અર્પણ કરી
યુવાનો ઇનોવા કાર મારફતે સહાય અર્પણ યાત્રા પર નીકળ્યા : સહાય સાથે શહીદના પરિવારોને સાંત્વના પણ પાઠવી
મોરબી : મોરબીના યુવાનોએ શહીદો માટે જાતે ફાળો એકત્ર કર્યા બાદ આ ફાળો તેમના પરિવારજનોને...
















