મોરબીના બોનિપાર્કમાં આજે ગૌશાળાના લાભાર્થે પીઠડના સુપ્રસિદ્ધ રામામંડળનું આયોજન
(પરેશભાઈ મેરજા દ્વારા) મોરબીના બોનિપાર્ક રવાપર રોડ પર તા.૯-૩-૧૯ શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે ગૌશાળાના લાભાર્થે પીઠડના શ્રી પીઠડાઇ ગૌ સેવા રામામંડળ દ્વારા રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળ...
મોરબીના નારણકા ગામે આજે ભવ્ય લોકભવાઈ
મોરબી તાલુકાના નારણકા ગામે તા.૨૪-૫-૨૦૧૯ ને શુક્રવારના રોજ કુંભારીયા મંડળ બાબુભાઈ વ્યાસ દ્વારા ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે, આયોજન કરવામાં આવ્યું છે. સ્વ.અમૃતલાલ રામભાઈ વ્યાસના લાભાર્થે યોજાશે આ લોકભવાઈમાં સહપરિવાર...
મોરબીના યુવાનોએ શહીદોના પરિવારોની ઘરે- ઘરે જઈને સહાય અર્પણ કરી
યુવાનો ઇનોવા કાર મારફતે સહાય અર્પણ યાત્રા પર નીકળ્યા : સહાય સાથે શહીદના પરિવારોને સાંત્વના પણ પાઠવી
મોરબી : મોરબીના યુવાનોએ શહીદો માટે જાતે ફાળો એકત્ર કર્યા બાદ આ ફાળો તેમના પરિવારજનોને...
મોરબી: પીપળી રોડ પર ગજાનન પાર્ક માં વિજળી પડી છતાં લોકોનો ચમત્કારિક બચાવ
{રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: આજે મોડી સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો ક્યાંક વિજળી પડવાથી એક મહિલાનું મૃત્યુ થયાની ઘટના પણ બની છે.
તેવામાં મોરબીના...
આ દશેરાએ સદભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ જેવા રાવણનું દહન કરવું જોઈએ...
મોરબી: એક નહિ અનેક નિર્દોષ જિંદગીઓને સારવારના નાટક કરી મોત ના મુખમાં ધકેલનાર મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટર જયેશ પટેલ જેવા રાવણો નું દહન કરવું જરૂરી છે તેવું સંજયભાઈ શેઠ દ્વારા...




















