સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયાની કુમાર-કન્યા શાળાઓને કમ્પ્યુટર્સ અર્પણ કરાયા
માળીયા (મી.) : હાલ સુજલોન ફાઉન્ડેશન દ્વારા વવાણીયા કુમાર શાળા તથા વવાણીયા કન્યા શાળામાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન મેળવે એ હેતુથી કમ્પ્યુટર લેબ માટે 2-2 કમ્પ્યુટર સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવ્યા...
કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન તરફથી રૂ.25 લાખનું અનુદાન અપાશે
મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે કર્તવ્ય નદી ઘરના નિર્માણ માટે ગઈકાલે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડાયરામાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી,...
હળવદ : પાલિકાના ઉપપ્રમુખ, સદસ્ય સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા
જુગારની રેડ બાદ બનાવ પર ઢાંકપીછોડો કરવા રાજકીય પ્રેશરને પણ હળવદ પોલીસે અવગણીને છેલ્લા ઘણા સમયથી માર્કેટીંગ યાર્ડમાં ધમધમતા જુગારધામને ઝડપીને કાયદાકીય મુજબ કાર્યવાહી કરી
મોરબી : હળવદ પોલીસે આજે માર્કેટીંગ યાર્ડની...
મોરબી જિલ્લામાં કોરોનાએ માથું ઉચક્યું: ફરી નવા 318 કેસ નોંધાયા
એકલા મોરબી શહેર-ગ્રામ્યમાં 252 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 884એ પહોંચી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી પાછો ઉછાળો જોવામાં મળ્યો છે. જેમાં આજે તો જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ...
પ્રેરણાદાયી પગલું : નવા સાદુળકા ગામ દ્વારા 2000 વૃક્ષોનું વાવેતર કરાયું
લીંબડો, પીપળો, વડ, ગુલમ્હોર જેવા વૃક્ષોના રોપાઓને ઉછેરવા ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપીયોગ થશે
મોરબી : મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે સઘન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામ સમસ્તે ભાગ લઇ આશરે 2000...




















