મોરબીના જુના રવાપર ગામે આવેલ શ્રી સોસાયટી માં છેલ્લા એક અઠવાડિયાથી વિજકાપ
(અમિત ગોહેલ) મોરબી: મોરબીના જુના રાવાપર ગામે આવેલ શ્રી સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી સર્જાતા અવાર નવાર વિજકાપ ને પગલે સોસાયટી ના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના...
મોરબી વ્યાસ જ્ઞાતિમાં રવિવારે સમૂહ લગ્નોત્સવ યોજાશે,૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
આગામી તા. ૦૩ ને રવિવારે શ્રી અસાઈત યુવા સંગઠનનું આયોજન
(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી ખાતે આગામી તા. ૦૩ ને રવિવારે સમસ્ત વ્યાસ જ્ઞાતિ, પરિવારના સહકારથી શ્રી અસાઈત યુવા સંગઠન મોરબી દ્વારા સમૂહ...
એલ.ઈ. કોલેજના ઐતિહાસિક બિલ્ડીંગનું રીનોવેશન માટે મુખ્યમંત્રી સહાયરૂપ બનશે
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સાથે રાખીને ધારાસભ્ય મેરજાએ રજુઆત કરતા મુખ્યમંત્રીએ ઘટતું કરવાની હૈયાધારણા આપી
મોરબી : હાલ મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે અને જોખમી બની જવાથી...
શું તમે ક્યારેય વિચાર્યું છે ગર્ભપાતના સમયે બાળકના કેવા હાલ થતા હોય છે, મનમાં...
ધરતી પર ભૃણહત્યા ખૂબ જ મોટું પાપ છે. અને આપણા દેશમાં તો પુત્રની ચાહમાં કન્યાભૃણની હત્યા કરી દેવામાં આવે છે. આવું થવાના કારણે તો એક સમય એવો પણ આવી શકે છે...
૩૦મી જુને યોજાશે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણી
છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની મુદત પૂરી થઈ ગઈ હતી છતાં પણ નવા હોદેદારોની નિમણૂક કરવા માટે થઈને ચૂંટણી આપવામાં આવતી નહોતી જેથી કરીને ઘણા દિવસો વિવાદો...
















