મોરબીના ‘કર્ણ’ અજય લોરિયાનું ઠાકોર સમાજ દ્વારા સન્માન
મોરબી : મોરબીના દાનવીર 'કર્ણ' નું બિરુદ ધરાવતા અજયભાઇ લોરિયા તથા તેમની ટિમ દ્વારા કોરોના મહામારી વચ્ચે જે માસ્ક-સૅનેટાઇઝર , તેમજ ઓક્સિજન સહીત સતત સેવાઓ આપવામાં આવેલ તેની નોંધ લઇ...
મોરબી : એલ.ઇ.કોલેજમાં આ.રેક્ટરના રાજીનામા મામલે એન.એસ.યુ.આઈ.નું ઘરણા પ્રદર્શન
આસિસ્ટન્ટ રેક્ટર હોસ્ટેલના છાત્રોને હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે તેમને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ : અંતે બન્ને વચ્ચે થયેલી મંત્રણામાં દશ દિવસ બાદ ગેરહાજર રહેલા પ્રિન્સિપાલ આવીને યોગ્ય નિર્ણય લેવાનું ઠેરવાયું
મોરબી...
મોરબીમાં રહેણાંક સોસાયટીમાં બનતા ગેરકાયદે શોપિંગ મોલનું બાંધકામ અટકાવ રજુઆત
શોપિંગ મોલ બનશે તો પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટીની શાંતિ હણાઈ જવાની દહેશત વ્યક્ત કરી બાંધકામ અટકાવવા કલેકટર – ચીફ ઓફિસરને રજુઆત
મોરબી : મોરબીની પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટી માત્ર રહેણાંક...
મિતાણા નજીક ફેકટરીમાં મધ્યરાત્રીએ આગની ઘટના
મોરબી : સમાચાર મુજબ ટંકારા તાલુકાના મિતાણા નજીક વાંકાનેર – વલાસણ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના એક ફેકટરીમાં આગ લગતા મોરબી ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ બુઝાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે...
મોરબીના રામધન આશ્રમ નજીક નદીમાથી વૃદ્ધાની લાશ મળી !!
મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. મોરબી ફાયર વિભાગની ટીમને જાણ...