વાંકાનેર: વ્હોરાવાડમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
વાંકાનેર : હાલ વાંકાનેરના વ્હોરાવાડમાં રહેતા અજીજભાઇ જૈનુદિનભાઇ લક્ષ્મીધર ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ...
મોરબીના નાની વાવડી ગામે કચ્છના માલધારીઓની 250 ગાયોના નિભાવની જવાબદારી ઉપાડી
ભૂખે તરસે ભભરડા નાખતી ગોમાતાને બચાવવા માલધારીઓએ મદદનો પોકાર કરતા ગ્રામજનો આવ્યા વ્હારેગ્રામજનોએ પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરીને મોતના મુખમાંથી ગોમાતાઓને ઉગારી લીધી
ચોમાસા સુધી ગોમાતાઓના નિભાવની ગ્રામજનોએ જવાબદારી લીધી
મોરબી : રાજ્યમાં...
મોરબીના માધાપરમાં જર્જરિત મકાન બાબતે કોઈ નક્કર કાર્યવાહી ના થતા લોકોમાં રોષ
મોરબી : હાલ મોરબીના માધાપર વિસ્તારમાં વર્ષો જૂનું બીજા માળે આવેલું મકાન ખખડી ગયું છે. આ મકાન ભયજનક હાલતમાં હોવાથી વમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી સ્થાનિકો ઉપર જીવનું...
EXCLUSIVE : વાંકાનેરના યુવાનને ખોટી રીતે બદનામ કરવાનો કારસો
(અતુલ જોશી) મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા સમયથી બ્લેક મેલીગ અને હની ટ્રેપ માં ફસાવવાની ઘટનાઓ બની છે જેમાં અમુક કિસ્સામાં આ વાત પોલીસ સુધી પણ નથી પહોંચતી અને મામલો બંધ દરવાજે...
નશામાં ચૂર થઈ મારકૂટ કરનાર બે શખ્સોને ગ્રામજનોએ ધોકાવતા એકનું મોત થતા બનાવ હત્યામાં...
મોરબી : તાજેતરમા મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશાની હાલતમાં ડિગલ કરી નાના એવા ગામને માથે લઈ કરિયાણાની દુકાન બંધ કરાવી બાદમાં મહિલાને માર મારતા એકત્રિત થયેલા ગ્રામજનોના ટોળાએ બન્ને શખ્સોને...