વાંકાનેરના રાણીમાં- રૂડીમાં ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિણનું અનુદાન અપાશે
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે.
એમ આ વર્ષે પણ ૩૩...
ગુજરાત સરકારની જાહેરાત : કાલથી પાન-માવાની દુકાનો ખુલી શકશે
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન-4ના નીતિ નિયમો જાહેર કરી દીધા છે. જેમાં લોકડાઉન -4 નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અતિ હળવું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઝોનમાં પાન- બીડીની દુકાનો...
હળવદમાં Dysp રાધિકા ભારાઈ સહિતના પોલીસ સ્ટાફનું ફૂટ પેટ્રોલિંગ
ડીવાયએસપી, મામલતદાર,પીએસઆઇ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું
હળવદ : હળવદમાં જાણે કોરોનાએ વિદાય લઇ લીધી હોય તેવા રાબેતા મુજબની ભીડના દ્રશ્યો તમામ મુખ્ય બજારોમાં જોવા...
મોરબી: પાણીના ભરાવાથી લાતી પ્લોટની હાલત કફોડી : જુઓ VIDEO
મોરબી: મોરબીમાં વરસાદી પાણીના ભરાવાથી ઔદ્યોગિક વિસ્તાર લાતીપ્લોટની હાલત કફોડી બની છે અહીંના લોકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં હજુ પરિણામ શૂન્ય છે જુઓ આ VIDEO
મોરબી:ત્રિમંદીરે ગુરુપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી જુઓ । EXCLUSIVE VIDEO
હજ્જારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા : મહા પ્રસાદ, સત્સંગ, દાંડિયા રાસ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા
https://youtu.be/zBe0b_AjMds
(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) તા. 16-7, મોરબી શહેરના નવલખી રોડ સ્થિત પૂ. દાદા ભગવાનના પ્રારુપ ત્રિમંદીર ખાતે 16-7...



















