વાંકાનેરમાં ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલાપ
હહકલ
મોરબીના વાંકાનેરમાં ત્રણ વર્ષની મુસ્લિમ પરિવારની બાળકી તેના માતા-પિતાથી વિખુટો પડી જતા she ટીમના સભ્યોએ પરિવાર સાથે તેનું સુખદ મિલન કરાવ્યું હતું..
આ કેસની મળતી વિગતો અનુસાર વાંકાનેર પોલીસ મથક ના she...
વાંકાનેર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 21થી રવિસભાનો થશે પ્રારંભ થશે
એક વર્ષ બાદ રવિસભા પુનઃ શરૂ થતાં હરિભકતોમાં ખુશીની લહેર
(કેતન ભટ્ટી) વાંકાનેર : હાલ કોરોના ગાઈડ લાઈન અન્વયે આશરે એક વર્ષ બંધ રહ્યા બાદ રવિ સત્સંગ સભાનો પુનઃ પ્રારંભ થઈ રહ્યો...
ટંકારા: જમીન કૌભાંડ મામલે અધિકારીને ભ્રષ્ટાચારી ગણાવી નવતર વિરોધ પ્રદર્શન કરાયું
ઉચ્ચ અધિકારીએ પૈસા કટકટાવતા આફરો ચડી ગયો હોય એવું નાટક ભજવી વિરોધ કરાયો
ટંકારા : હાલ ટંકારામાં જમીન કૌભાંડ મામલે ચાલી રહેલા ઉપવાસ આંદોલનને હવે વેગ પડકયો છે. જેમાં આજે ઉપવાસીઓ જમીન...
નફ્ફટ તંત્ર : મોરબી પાલિકાએ કોરોના ટેસ્ટિંગ માટે ત્રણ જગ્યા આપી : આરોગ્ય વિભાગ...
મોરબીમાં કોરોના કંટ્રોલ કરવાની આરોગ્ય વિભાગની જ દાનત નથી : સીરામીક એસોશિએશન પણ જગ્યા આપવા છતાં આરોગ્ય તંત્ર જવાબ પણ નથી આપતું
મોરબી : મોરબીમાં કોરોના રાક્ષસ અટ્ટહાસ્ય કરી અનેક દરરોજ સેંકડો...
વાંકાનેર: વ્હોરાવાડમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
વાંકાનેર : હાલ વાંકાનેરના વ્હોરાવાડમાં રહેતા અજીજભાઇ જૈનુદિનભાઇ લક્ષ્મીધર ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ...



















