મોરબીના પીપળી-હળવદના માનગઢમાં જુગારની રેડ, ૧૭ જુગારી પકડાયા
મોરબી તાલુકાના જૂની પીપળી ગામ અને હળવદ તાલુકાના માનગઢ ગામ્ સ્થાનિક પોલીસ દ્વારા જુગારની બે રેડ કરવામાં આવી હતી આ બંને રેડ દરમિયાન કુલ મળીને ૧૭ શખ્સો જુગાર રમતા મળી આવ્યા...
હળવદ : સરંભડા થી રણછોડગઢ ને જોડતો રોડ બનાવવા રજુઆત
આઝાદી બાદ રોડ બન્યો જ નથી : મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન હેમાંગભાઈ રાવલ એ કરી રજુઆત
હળવદ :હળવદ તાલુકાના સરંભડાથી રણછોડગઢને જોડતાં રોડને બનાવવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા કાર્યપાલ એન્જિનિયર...
માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન
માળીયા ના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર તથા પ્રેસ પ્રતિનિધિ જયદેવસિંહ જાડેજા નો આજે જન્મદિન હોય તેમને તેમના સગા વહાલાઓ તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે. ત્યારે આ તકે...
હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ
હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગૃપ દ્વાર પવિત્ર...
મોરબી મહાનગર ક્યારે બનશે ? મહત્વનો સવાલ
મોરબી : હાલ મોરબીને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની લાંબા સમયથી થઈ રહેલી વાતો વચ્ચે મોરબીના સાંસદ સહિતના ટોચના નેતાઓએ સુશાસન દિવસ નિમિતે મોરબીને મહાનગર પાલિકાની જાહેરાત કરવામાં આવશે તેવી...




















