Friday, July 10, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં દાદાની પુણ્યતિથી નિમિત્તે ગરીબ બાળકો અને અબોલ જીવોને લાડવાનું વિતરણ

મોરબી : હાલ મોરબીમાં દાદાની ૧૬મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્રએ ઝૂંપડપટ્ટીના બાળકોને તથા અબોલ જીવોને લાડવાનું વિતરણ કર્યું હતું. દાદા સ્વ. હરખજીભાઈ હરિભાઈ મારવાણીયાની ૧૬ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્ર ભાવેશભાઈ ભાણજીભાઈ...

મોરબીના નહેરૂગેઇટ ઉપર ત્રિરંગો આન બાન અને શાનથી લહેરાવી સ્વાતંત્રય પર્વ ઉજવાયું

મોરબી એબીવીપી દ્વારા સ્વતંત્રતા પર્વ ની નગર દરવાજા ચોકે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી મોરબીની આન બાન અને શાન સમા નગર દરવાજા ચોકને રાષ્ટ્રીય ગૌરવ આપીને ત્યા ત્રિરંગો લહેરાવ્યો હતો. અને...

હળવદ: બુટવડા ગામની સીમમાં જમીન પચાવી પાડનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

હળવદના આસામીની જમીન પચાવી પાડવાનું કૃત્ય વેગડવાવ ગામના શખ્સોને ભારે પડ્યું હળવદ : હાલ હળવદ તાલુકાના બુટવડા ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડનાર બે શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાતા...

મોરબીની બે સોસાયટીના લોકોનો પાલિકા કચેરીમાં હંગામો

શ્રીજી પાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને ત્રીજી વખત મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો : પાલિકામાં કોઈ હાજર ન હોવાથી વિફરેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને રોષ ઠાલવ્યો : સત્યમ સોસાયટીના લોકોએ ગારા કીચડ...

મોરબીમાં પ્રસૃતિ પીડાથી કણસતી ગાયને પીડામુક્ત કરતી એનીમલ હેલ્પલાઈન

તાજેતરમા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એક ગાય પ્રસૃતિ પીડાથી કણસતી હોય જે અંગે જાણ થતા એનીમલ હેલ્પલાઈન ટીમે પહોંચીને ગાયની પ્રસૃતિ કરાવી ગાયને પીડામાંથી મુક્ત કરી હતી મોરબીના સર્કીટ હાઉસ નજીક એક રખડતી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...