મોરબીના ઉમિયા માનવ મંદિરમાં નવા દાતાઓ નોંધાયા
મોરબી: ભીમનાથ મહાદેવ લજાઈના સાનિધ્યમાં પાટીદાર પરિવારના જરૂરિયાતમંદ જેમને દિકરા નથી એવાવ 200 નિરાધાર વડીલોને આશરો આપવા માટે ફાઈવ સ્ટાર હોટેલ જેવું ઉમિયા માનવ મંદિરનું નિર્માણ થઈ ગયું છે
કુલ એસીની સુવિધા...
મોરબી જિલ્લામાં 30 નવેમ્બર સુધી હથિયારબંધીનું જાહેરનામું
અધિક કલેકટર દ્વારા મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન...
મોરબી જિલ્લામાં આજે કોરોનાના 265 કેસ : એક્ટિવ કેસ 1000ને પાર થયા
80 ટકા કેસ મોરબી તાલુકામાં જ : જિલ્લામાંથી 102 દર્દીઓ થયા રિકવર
મોરબી : આજે મોરબી જિલ્લાના કોરોનાના કેસ ગઈકાલ કરતા ઓછા આવ્યા છે. પણ નવા કેસનો આંક સામાન્ય દિવસો કરતા તો...
મોરબીનો મચ્છુ -1 ડેમ ઓવરફલો થવામાં 4% જ બાકી
મોરબી : હાલ વાંકાનેરનો મહાકાય મચ્છ-1 ડેમમાં ત્રણ દિવસથી ઉપરવાસમાં સારા વરસાદથી સતત નવા નીરની આવક થઈ રહી છે.
જેમાં ગઈકાલે મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયા બાદ સતત ઉપરવાસમાંથી પાણીની આવક...
મોરબીની સિવિલમાં પાંચસો થી વધુ દર્દીઓ સામે એક જ દવા બારી હોવાથી ભારે હાલાકી
દવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોવાથી અશક્ત વૃદ્ધોની કફોડી હાલત
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં વાયરલ બીમારીઓના દર્દીઓ ઉભરાયા છે. હાલ વાયરલ બીમારીએ ભરડો લેતા તાવ, શરદી, ઉધરસ...




















