મોરબીની ભરતનગર પ્રાથમિક શાળામાં તુલસી પૂજન દિવસની ઉજવણી કરાવામાં આવી
મોરબી : હાલ આજે જયારે લોકો ક્રિસમસની ઉજવણી કરે છે ત્યારે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાએ તુલસી પૂજન દિવસની ઉજવણી કરી હતી.
આજે ૨૫ ડિસેમ્બર એટલે કે તુલસી પૂજન...
હળવદ : ઈશ્વરનગર ગામે નીકળેલી બ્રાહ્મણી ૧ ડેમ સિંચાઈ કેનાલ પર આવેલ નાલુ બિસ્માર...
હળવદના ઇશ્વરનગર ગામે બ્રાહ્મણી 1 ડેમ સિંચાઇ કેનાલ પર રસ્તાનું આવેલ નાલુ વર્ષોથી જર્જરિત હાલતમાં અકસ્માતનો મોટો ભય સર્જાય તેવી ભીતિ વહેલી તકે નાલુ નવેસરથી બનાવવામાં આવે હાલ ચરાડવા થી મોરબી...
મોરબી: ગઈ રાત્રે 12 થી 6 વાગ્યામાં મોરબીમાં સાડા ત્રણ, હળવદમાં ત્રણ અને વાંકાનેરમાં...
ટંકારા અને માળિયામાં પોણો ઇંચ વરસાદ
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી મેઘરાજા અવિરત પડી રહ્યા છે. જેમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા દરમિયાન મોરબીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે...
વાંકાનેર : કારખાનામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ એક કારખાનામાં એક યુવકને શોટ લાગતા યુવકનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગઈકાલે તા. 13ના રોજ વાંકાનેર તાલુકાના...
રાષ્ટ્રભક્ત અજય લોરીયા ચીનના હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને હાથોહાથ સહાય પહોંચાડશે
મોરબી : મોરબીના અજય લોરીયા સહિતના યુવાનોની ટીમ ફરી એકવાર ભારત માતાના વીર સપૂતોની વહારે આવી છે. જેમાં અગાઉ આ રાષ્ટ્રભક્ત યુવાનોની ટીમે આંતકી હુમલામાં શહીદ થયેલા ભારત માતાના વીર સપૂતોના...



















