મોરબી : ભારતી વિદ્યાલયમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ભારતી વિદ્યાલય ખાતે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જમણોત્સ ભારે ઉમંગભેર ઉજવાયો હતો.જેમાં વિધાર્થીઓએ મટકી ફોડ કરી તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને નંદલાલના જન્મોત્સવના હર્ષભેર વધામણાં...
મોરબીના શોભેશ્વર મહાદેવના મંદિરનો અદભૂત ઇતિહાસ !!
મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસના દર સોમવારે શોભેશ્વર મંદિરે...
આગામી 16મીએ મોરબી જિલ્લામાં 2 સ્થળોએ કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 કલાકે દેશવ્યાપી રસીકરણ અભિયાનનો કરાવશે પ્રારંભ : સાંસદ અને ધારાસભ્ય રસીકેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત: પ્રથમ ચરણમાં હેલ્થકેર વર્કરોને પણ અપાશે રસી
મોરબી: હાલ આવતીકાલે 16 જાન્યુઆરીને શનિવારે સવારે...
મોરબી : ગીતાંજલિ વિધાલયના બાળકોએ જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટકો દ્વારા પાઠવ્યા શ્રેષ્ઠ સંદેશ
મોરબી : મોરબીની ગીતાંજલી વિદ્યાલયના ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટક કરીને ભુસાતી જતી આપણી ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી લોકો સુધી શ્રેષ્ઠ સંદેશ પાઠવી જન્માષ્ટમીની સાથર્ક ઉજવણી કરી...
હળવદમાં ગાયને ગળે ટૂંપો દઈને હત્યા કરાતા ગૌ પ્રેમીઓમાં રોષ
કોઈ અજાણ્યા નરાધમોએ ગાયના ગળે દરોડાથી ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દેતા લોકોમાં ભારે રોષ : પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ શરુ કરી
(By: Mehul Bharwad) હળવદ : હળવદના હીરાસર પાસેના વાડી...




















