Wednesday, July 8, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ખાનપર તથા ચાંચાપરમાં યુવા મતદાર સંપર્ક અભિયાન યોજાઇ...

ભાજપની વિચારધારા સાથે સહમત યુવાનોને કાર્યકર્તા તરીકે પક્ષમાં જોડવામાં આવ્યા મોરબી : હાલ મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ખાનપર ગામ તથા ચાંચાપર ગામમાં યુવા મતદાર સંપર્ક અભિયાન યોજી ભાજપની વિચારધારા સાથે...

મોરબીમાં કુતરાનો આતંક,પાંચ વાછરડાના બચકા ભર્યા

મોરબીના ખડપીઠ વિસ્તારમા પાંચ વાછરડાને હડકાયું કુતરૂ કરડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અને સેવાભાવી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા મળતી વિગત મુજબ મોરબીના જેલચોકની બાજુમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં...

સોશ્યલ મીડિયાનો ચમત્કાર : પાંચ વર્ષના મૂંગા બાળકનો માતા-પિતા સાથે ભેટો કરાવ્યો!

આજના યુવાનો સોશ્યલ મીડિયામાં સતત વ્યસ્ત રહેતા હોય છે જો કે, તેનો સદઉપયોગ કરતા નથી તે હક્કિત છે પરંતુ સોશ્યલ મીડિયાનો સદુપયોગ કરવાથી વાંકાનેર તાલુકા પોલીસે પાંચ વર્ષના મૂંગા બાળકનો માતા-પિતા...

11મીથી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, રાજ્ય સરકારની જાહેરાત

લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે : ધાર્મિક સ્થાનો પણ ખુલશે  11મીથી અમલવારી મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે...

ટંકારાના ભૂતકોટડા ગામે ઘઉંના ઉભા પાકમાં આગ નો બનાવ

આગમાં બે વિધામાં ઉભેલા ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત ટંકારા : હતાજેતરમા ટંકારાના ભૂતકોટડા ગામે  એક ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં બે વિધામાં વાવેલા ઘઉંનો પાક લપેટમાં આવી જતા આ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...