Wednesday, July 8, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના કાંતિનગર વિસ્તારમાં 9 મકાનોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી રાહત મળી

અમદાવાદમાં સારવારમાં રહેલા કોરોના ગ્રસ્ત વૃદ્ધને કોરોનામાંથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા : 14 દિવસ પુરા થતા 31 લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાયા મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારના વૃદ્ધને હૃદય રોગની બીમારી હોય અગાઉ...

મોરબી જીલ્લા કલેકટરને બઢતી આપવામાં આવી

રાજય સરકાર તરફથી ૧૨ આઈએએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાને પણ રાજ્ય સરકાર તરફથી બઢતી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૪ની બેચના ૧૨ આઈએએસ અધિકારીઓને...

મોરબીમાં લાગેલા ચીની કંપની બેનેરો હટાવવાની માંગ: આક્રોશ ચરમસીમાએ

જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી મોરબી : ચીને દગાખોરી કરીને ભારતીય સેના પર કરેલા હુમલાને કારણે દેશભરમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને દગાખોર ચીન સામે ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા...

મોરબીમાં રવિવારે જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે

રાજા-રાજાણી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું  મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે. મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા આગામી...

હળવદના જુના દેવળીયા ગામે કાલથી 15 દિવસનું સંપૂર્ણપણે લોકડાઉન

હળવદ : હાલ હળવદના જુના દેવળીયા ગામે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને ગામમાં કોરોના કેસ ઉતરોતર વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે હળવદના જુના દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...