Wednesday, July 8, 2026
Uam No. GJ32E0006963

મોરબીના પરિવારે તેમના મોભીની સ્મૃતિમાં વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટર અર્પણ કર્યું

મોરબીના હાંસલપરા પરિવાર દ્વારા સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાના સ્મરણાર્થે વૃદ્ધાશ્રમને રેફ્રીજરેટરનું દાન આપ્યું છે. સ્વ. જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્યતીથી નીમીતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગર વાળા) તથા પરિવાર  દ્વારા ૨પર લિટરનું રેફ્રિજરેટર...

મોરબીમાં લાયન્સ કલબ તથા જડેશ્વર મંદિર દ્વારા શરદપૂનમે દુર્ગાપુજા યોજાઈ

મોરબી : હાલ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા શરદપૂનમ નિમિતે દુર્ગાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા...

ટંકારાના બિસ્માર બનેલા પશુ કેન્દ્ર માટે 25 લાખ રૂપિયાની દરખાસ્ત મોકલાઈ

ટંકારા : રાજાશાહી સમયથી જે મકાનમાં ટંકારા તાલુકાનું મુખ્ય પશુ દવાખાનું ચાલતું હતું એ મકાન જર્જરિત થઈ જતા હવે ટંકારા તાલુકાના પશુ દવાખાના માટે રૂપિયા 25 લાખના ખર્ચે આધુનિક બિલ્ડીંગ બનાવવા...

મોરબી સિવિલની લોબીમાં કોરોનાના દર્દીની સારવાર ચાલુ : આરોગ્ય વિભાગે ટેસ્ટ પણ ઘટાડી દીધા...

મોરબી સિવિલના આરએમઓ કહે છે કે દર્દીને દાખલ કરવાની પ્રોસેસમાં લોબીમાં ટ્રાયઝ એરિયા બનાવવમાં આવ્યો છે મોરબી : આજે શહેર જિલ્લામાં કોરોના ખૂંખાર બનીને ધૂણી રહ્યો હોવા છતાં મોરબીનો આરોગ્ય વિભાગ અને...

ટંકારા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે માસ્ક વિતરણ,યજ્ઞ,અને સફાઇ અભિયાન

(પ્રતીક આચાર્ય,ટંકારા) આજરોજ તારીખ 17 સપ્ટેમ્બર 2020 ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70 માં જન્મદિવસ નિમિત્તે ટંકારા તાલુકા ભાજપ દ્વારા મોદી સાહેબ દીર્ઘાયુ દ્રષ્ટિ માટે ટંકારા તાલુકા ભાજપ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...