Wednesday, July 8, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોકથી બે શ્રમિકોના મોત

વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી...

મોરબી : 52 ગામમાં સિંચાઇ માટે પાણીની માંગ સાથે લોકોની આંદોલનની ચીમકી

ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીની સીએમને રજુઆત મોરબી : હાલ મોરબી અને માળીયા તાલુકાનાં છેવાડાના 52 જેટલા ગામો વર્ષોથી સિંચાઇ વિહોણા હોવાના કારણે માત્ર એક સિઝન જ ખેડૂતો પાક લઈ શકે...

NDRF ની ટિમ દ્વારા વાંઢ વિસ્તાર અને ચીખલી ગામમાં પાણીમાં તણાયેલા લોકોને બચાવી ભોજનની...

માળીયા (મી.) : તાજેતરમા માળીયા (મી.)ના વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 50થી વધુ લોકો ફસાયા હતા. તેમજ ચીખલી ગામ પાસે 22 લોકો પાણીમાં ફસાયા હતા. બાદમાં NDRF દ્વારા વાંઢ વિસ્તાર અને ચીખલી...

હળવદ ધારાસભ્ય સાબરીયા કોરોના માટે દોડતા થયા : આરોગ્ય વિભાગને પણ કડક આદેશ

હાલ હળવદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોરોના કેર સેન્ટર શરૂ કરવા ધમધમાટ : ટેસ્ટનો ટારગેટ એક બાજુ મૂકી તમામના ટેસ્ટિંગ કરો હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાના હાહાકાર વચ્ચે હળવદ સિવિલ હોસ્પિટલમાં કોવીડ કેર...

મોરબીમાં કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલને બદલે દર્દીઓને ઘરે જ સારવાર

મોરબી જિલ્લામાં કોરોનાના 623 એક્ટિવ કેસ છતાં બે જ દર્દી હોસ્પિટલમાં દાખલ : હોમઆઈસોલેશનમાં રહેલા દર્દીઓનું 6 ઘનવતરી રથ અને 10 સંજીવની રથ દ્વારા નિયમિત ચેકઅપ મોરબી : મોરબી જિલ્લામાં ડિસેમ્બરના છેલ્લા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...