મોરબીમાં બુધવારે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્ય વિતરણ
મોરબી: હાલ શહેરમાં આગામી તારીખ 29 ડિસેમ્બરને બુધવારના રોજ સવારે 10 વાગ્યાથી સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પુંઠાના ચકલી ઘરનું વિના મૂલ્ય વિતરણ કરવામાં...
હળવદ : હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે ગૃહપતિનું મોત
હાઈવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકર મારી ફરાર
હળવદ : ગત મોડી રાત્રીના હળવદ હાઈવે પર આવેલ આશાપુરા હોટલ પાસે શહેરની હોસ્ટેલમાં ગૃહપતિ ની શેવા આપતા રાજપૂત યુવાન...
મોરબીમાં ABVP દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી : આજે ABVP શાખા દ્વારા ગાંધી ચોક ખાતે વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પઅર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત માતાની આઝાદી માટે ખુબ જ નાની ઉમરે મોતને હસતા મોઢે ગળે...
મોરબી: રાજપૂત કરણી સેના દ્વારા હસીનાબેન લાડકાનું સન્માન કરાયું
મોરબી : તાજેતરમા મોરબીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા હસીનાબેન લાડકાનું કોરોના કાળમાં તેમની સેવા બદલ રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબીના રાજપૂત કરણી સેના દ્વારા હસીનાબેન લાડકાને સિવિલ હોસ્પિટલ...
વાંકાનેરના રંગપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ...


















