વાવડી ગામે ગૌશાળામાં લાગેલી ભીષણ આગથી 300 જેટલા ટ્રેકટર ઘાસનો જથ્થો ભસ્મીભૂત
ગઈકાલે બપોરે ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં લાગેલી આગમાં હજી નીચેથી સળગતું હોય ગામના સ્વંયસેવકો અને ફાયર બ્રિગેડ દ્વારા સળગતા ઘાસને લોડરથી બહાર કાઢીને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા
મોરબી : મોરબીના નાની વાવડી ગામે...
મોરબી: રામધન આશ્રમે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યકમ યોજાયો
અન્નકૂટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો : આજે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી, અને મહાપ્રસાદ,સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે
મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય છે...
હળવદમાં પ્રથમ વખત કિન્નરોના હસ્તે ચકલી ઘરનું વિતરણ કરાયું
સમાજમાં કિન્નરોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા આયોજન
હળવદ : હળવદના ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા સમાજમાં કિન્નરોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી કિન્નરોના હસ્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું....
મોરબી : ૯૪૦૦૦ નો ચેક રિટર્ન : રૂપિયા માંગતા વેપારી ને આપી ખૂનની...
મોરબીની નજીકના લાલપર ગામ પાસે મોબાઇલની દુકાન ધરાવતા વેપારી પાસેથી મોબાઇલ ફોનની ચેકના આધારે ખરીદી કરવામાં આવી હતી જોકે વેપારી દ્વારા બેંકમાં ચેક જમા કરાવતા ૯૪ હજારનો ચેક રિટર્ન થયા હતા...
મોરબી: લક્ષ્મીવાસ ગામે પાણીમાં ન્હાવા પડેલી બે બાળકીઓનું ડૂબી જવાથી મોત
અન્ય બે બાળકીઓને પાણીમાંથી હેમખેમ બહાર કઢાઈ
માળીયા (મી.) : તાજેતરમા માળીયાના લક્ષ્મીવાસ ગામે પાણી ભરેલા ખાડામાં ચાર બાળાઓ નહાવા પડ્યા બાદ બે બાળાઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય...















