મોરબીમાં ઝૂંપટપટ્ટીના દરિદ્રનારાયણનો જાઠરાગ્નિ ઠારી ઇદની ઉજવણી
યુવાનોએ ઇદની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો
મોરબી : પોતાને નહિ પણ બીજાને ખુશી આપીને પોતે ખુશી અનુભવી એ તહેવારોની સાચી ઉજવણી છે. ત્યારે મોરબીના કેટલાક યુવાનોએ આ રીતે ઇદની ઉજવણી કરીને ઇદની...
મોરબી: કોરોનાનો આજે વધુ 1 કેસ : એક્ટિવ કેસ 7 થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાનો આજે વધુ એક કેસ નોંધાયો છે. જેને પગલે એક્ટિવ કેસ વધીને 7 થઈ ગયા છે.
મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ ગત શુક્રવારે 3 કેસ...
મોરબીના ખરેડા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકશાન
કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં પાણી છોડાતા ડુંગળી-લસણના પાકમાં પણ લાખોનું નુકશાન
મોરબી: હાલ નર્મદાની માઇનોર કેનાલના અધૂરા કામને કારણે તાલુકાના ખરેડા ગામના ખેડૂતના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં...
ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કોવિડ સેન્ટરને રૂ.2.51 લાખ અને એમ્બ્યુલન્સ અર્પણ
નવરાત્રી મહોત્સવના સભ્યોએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું
મોરબી : મોરબીના પટેલ કન્યા છાત્રાલયમાં કોવિડના દર્દીઓને વધુ સારી સઘન સારવાર મળી રહે તે માટે ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ આગળ આવીને આ કોવિડ સેન્ટરને રૂ.2.51...
મોરબીના જલારામ મંદિરમાં વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાઈ ગયો
કેમ્પમાં લાભ લીધેલ 300 દર્દીઓ પૈકી 110 દર્દીઓના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરાશે
મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમા 300 દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી 110 લોકોના આવતીકાલે વિનામુલ્યે...




















