હળવદમા બોળચોથની ઉજવણી : મહિલાઓએ ગૌમાતા અને વાછરડાનું પૂજન કર્યું
હળવદ : આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમના પર્વનો મંગલ પ્રારંભ થયો છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આજે ગૌમાતાનું પૂજન કરી પરિવારનું સુખમય આરોગ્ય સમૃદ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાયું હતું. ગૌ માતા અને...
મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા
મોરબી : આજે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીને ચાંદીના રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા યોજાઈ હતી. વરસાદને લીધે આજે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા.
મોરબીમાં જૈન સમાજ...
મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી
મોરબી: મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ...
મોરબીના રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ
શુભ પેલેસ એપાર્ટમેન્ટના 91 જેટલા રહીશો ક્વોરન્ટાઇનમાંથી મુક્ત થયા
મોરબી : રવાપર ગામના શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેન્ક કેશિયર કોરોનાથી સંક્રમિત થયા અને અને અને બે દિવસ બાદ કોરાનાના કારણે તેમનું અવસાન...
‘મોરબી’ એસટીને દિવાળી ફળી, 8 દિવસમાં રૂ.35.25 લાખની આવક નોંધાઈ !!
એડવાન્સ બુકીંગની યોજના પણ ફળીભૂત, દર વખત કરતા આ વખતે ધરખમ આવક
મોરબી : હલ મોરબી એસટી ડેપોને આ વખતે દિવાળી ફળીભૂત થઈ છે. જેમાં રાજકોટ ડિવિઝને 5 લાખના ટાર્ગેટ આપ્યો હતો...
















