મતદાન મથકોના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનઅધિકૃત વ્યકિતઓએ એકત્રિત થવા પર પ્રતિબંધ જાહેર
ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામુ પ્રસિદ્ધ
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાને લઇ મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમ્યાન અસામાજીક કે તોફાની તત્વો...
મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ
મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ સંગઠન દ્વારા સર્કિટ હાઉસથી ગ્રીનચોક સુધી મહારેલીનું...
મોરબી સિરામિક મિત્ર મંડળ દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોને ફૂડ પેકેટ-પાણીની બોટલનું વિતરણ કરાયુ
મોરબી : હાલ તાજેતરમાં ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો અને ગુજરાતના અન્ય ભાગોમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. જેથી અનેક લોકો બેઘર થયા છે અને વાવાઝોડાની અસરગ્રસ્તોની કપરી દુર્દશા થઈ ગઈ...
માળિયા : ન્યુ નવલખીના રહીશો દ્વારા મતદાનનો બહિષ્કાર!!
આજે માળિયાના ન્યુ નવલખીમાં મતદારોએ આજે મતદાનનો બહિષ્કાર કર્યો હતો
માળિયાના ન્યુ નવલખીના જુમાવાડી વિસ્તારના રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો હાથમાં બેનર લઈને મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો હતો જેમાં લખવામાં આવ્યું છે...
મોરબીમાં ST ના 342 માંથી 244 રુટ રાબેતા મુજબ શરુ
એક બસમાં 32 મુસાફરોને બેસાડવાની સરકારની ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ : શાળાઓ બંધ હોવાથી હાલ વિધાર્થીઓ માટેની 118 રૂટ બંધ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં લોકડાઉન ખુલ્યા બાદ ધીરેધીરે એસટી બસો શરૂ...

















