મોરબીમાં સિરામીકની મંદીના કારણે રિયલ એસ્ટેટ ઉપર અસર : દસ્તાવેજ નોંધણી ઘટી
દિવાળી પૂર્વે મહિને 2300 જેટલા દસ્તાવેજની નોંધણી સામે હાલમાં 1611 દસ્તાવેજ જ નોંધાયા : રવાપર, વજેપરે મંદીમાં પણ માર્કેટ જાળવી
મોરબી : હાલ દેશ-દુનિયામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભલે મંદી હોય પરંતુ મોરબીને...
હળવદ મા રામદેવ પીર ની મૂતિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
શોભાયાત્રા પ્રાણ પ્રતિષ્ઠા મહા પ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન કરાયું હતું
હળવદ ના બસ સ્ટેશન પાછળ ના વિસ્તારમાં બાબા રામદેવ પીર નુ નવ નિમિત મંદીર ની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂતિ...
નકલી રેમડેસીવિર ઇન્જેક્શન કાંડના આરોપી રાહુલ કોટેચાની જામીન અરજી ફગાવતી નામદાર કોર્ટ
મોરબી પોલીસે મીઠા અને ગ્લુકોઝ મિશ્રિત 41 ઇન્જેક્શન સાથે આરોપીને પકડી પાડી રાજ્યવ્યાપી કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ
મોરબી : હાલ કોરોના મહામારી ચરમસીમાએ હતી ત્યારે ગ્લુકોઝ અને મીઠાના મિશ્રણવાળા ડુપ્લીકેટ નકલી રેમડેસીવિર...
જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો શું અસર પડે? ભયાનક પરિણામ જાણીને રુવાડા ઉભા...
હાલના સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે, લોકો પોતાનો રોષ વ્યક્તિ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ભલે પરમાણુ યુદ્ધ થઇ જાય પણ હવે આ વખતે તો...
મોરબી : માતાજીની સ્થાપના સાથે આરતી-પૂજા દ્વારા સાદાઈથી થઇ રહી છે નવરાત્રિની ઉજવણી
મોરબીવાસીઓ ઘરે કે શેરીમાં ગરબે ઘુમવાનો શોખ પૂરો કરી રહ્યા છે
મોરબી : આજરોજ તા. 24ના રોજ નવરાત્રિ પર્વનું આઠમું નોરતું છે. અને આવતીકાલે નોમ અને દશેરા સાથે છે. આથી, આવતીકાલે નવરાત્રિ પર્વ...
















