મોરબીમા લખધીરપુર કાલિકાનગર જવાનો રસ્તો ૧૪મી ઓક્ટોબર સુધી બંધ
મોરબી: લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી...
મોરબીમાં પૂર્ણકાલીન ચીફ ઓફિસર મુકવા ધારાસભ્યની પુનઃ રજુઆત
મોરબી : રાજ્યની જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાની કક્ષા ધરાવતા મોરબી શહેરમાં હાલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી એ ગ્રેડની નગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે. આ સ્થિતિમાં મોરબી નગરપાલિકામાં પૂર્ણકાલીન ચીફ ઓફિસરની તાકીદેની જરૂરિયાત વર્તાય...
એસટી કર્મચારીઓની હડતાલ સમાપ્ત : સાતમા પગારપંચની માંગ સ્વીકારાઈ
સવારે ચાર વાગ્યાથી એસટીના પૈડાં ફરવા લાગશે : ૪૫૦૦૦ કર્મચારીઓને મળશે લાભ
મોરબી: મોરબી સહિત રાજ્યભરમાં એસટી કર્મચારીઓની હડતાલના બીજા દિવસે સરકારે સાતમા પગારપંચની માંગ સ્વીકારી લેતા હડતાલનો સુખદ અંત આવ્યો છે...
વાંકાનેર : ઢુવા સરકારી ખરાબામાં બે શખ્શોએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવા મામલે 2 શખ્શો...
વાંકાનેરમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયેસર પ્રવેશ કરી વૃક્ષો કાપી નાખ્યા હોય જે મામલે મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે
વાંકાનેરના રાજમંદિર દિગ્વિજયનગર પેડકના રહેવાસી કુમારપાળ રણજીતસિંહ ઝાલા (ઉ.વ.૨૯) પોલીસ ફરીયાદ નોંધાવી...
મોરબીના વાઘપર ખાતે અજય લોરીયાની હાજરીમાં ગામલોકોએ રામરથના વધામણાં કર્યા
મોરબી : તાજેતરમા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રીરામના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. રામમંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થવા માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા...




















