વાંકાનેરના 3 પોલીસકર્મીઓની મોરબી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી
વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની મોરબી હેડ ક્વાટર ખાતે બદલી કરવામાં આવી છે. વાંકાનેર સીટી પોલીસ...
મોરબી: અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની શહેરમા ઠેર-ઠેર ધામધૂમથી ઉજવણી
જિલ્લાના ગામે-ગામના રામજી મંદિરોમાં આરતી સાથે રામનામ ગુંજી ઉઠ્યું : શેરી-ગલીઓમાં લોકોએ ફટાકડાની આતશબાજી કરી શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી
મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ...
કોરોનાના હાલ માત્ર 5 જ કેસ : એક્ટિવ કેસ 77 જ રહ્યા
4 કેસ મોરબી તાલુકાના , 1 કેસ વાંકાનેરમાં તાલુકાનો : 29 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
મોરબી: નવલખી પોર્ટ પર કોલસો ચોરી કરવાનો પ્રયાસ કરી ધમકી !!
માળિયા નવલખી પોર્ટ પર અન્યનો કોલસો ચોરી કરવાની કોસિસ કરી એક વ્યક્તિને ગાળો આપી બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર...
મોરબીના જલારામ મંદિરે શરદોત્સવ ઉજવાયો
રઘુવંશી મહિલાઓ માટે વિનામુલ્યે રાસોત્સવ તથા મહાપ્રસાદનુ આયોજન કરાયું
મોરબી : તાજેતરમા મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા રઘુવંશી બહેનો માટે શરદ પૂનમના પાવન પર્વ નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિનામુલ્યે ભવ્ય...


















