મોરબી ગણેશ જવેલર્સ દ્વારા નારણકા ગામે ત્રિદિવસીય ઉકાળા વિતરણ માં 700 થી વધુ લોકે...
મોરબીના ગણેશ જવેલર્સના સંચાલકો દ્વારા પોતાના વતન ખાતે ત્રણ દિવસીય ઉકાળા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો
નારણકાના વતની સુરેશભાઈ સોની હાલ મોરબી ખાતે ગણેશ જવેલર્સ શો રૂમ ધરાવે છે હાલ કોરોના મહામારી...
વાંકાનેરમાં રાજકોટ વાળી, પારકો પ્લોટ પચાવી પાડી ઢોર બાંધી કબ્જો કરાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ...
હસનપરના શખ્સે જમીનમાં ગાય માટે ઓરડી ખડકી દીધા બાદ પ્લોટ માલિકને પણ આપી ધમકી આપી
વાંકાનેર : હાલ વાંકાનેરમાં પણ હવે રાજકોટ વાળી થઈ રહી છે, અહીંના હસનપરમાં આવેલી જમીનમાં ગેરકાયદે કબ્જો...
મોરબી જુના બસસ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ
મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા એક જ કુટુંબના સભ્યો વચ્ચે મોડીરાત્રે નજીવી બાબતે તકરાર થયા બાદ મહિલાઓ અને પુરૂષો મેદાનમાં આવી ગયા હતા અને સોડા બોટલ,...
લખધીરપુર રોડ ઉપર મસમોટા પથ્થરો વેરતું ડમ્પર: અકસ્માતનો ભય
હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર ગતરાત્રે એક ડમ્પર પુરઝડપે દોડી રહ્યું હતું અને પાછળથી મસમોટા પથ્થરોનો વરસાદ કરતું ગયું છે. જેને પગલે હાલ આ રોડ ઉપર ટુ-વ્હીલર માટે અકસ્માતનું જોખમ...
હવે ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવો પડશે
તમામ નાગરિકોનું સ્ક્રીનીંગ કરાશે, આગામી તા.૧લી એપ્રિલથી અમલ : ગુજરાતમાં આજે સાંજે ૪ વાગ્યા સુધી કુલ ૫૦,૫૮,૬૨૬ લાભાર્થીઓનુ પણ રસીકરણ કરાયું
મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાનું...




















