Saturday, April 11, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં ‘માઁ જીવદયા ગૃપ’ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિનામુલ્યે વિતરણ

મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ" દ્વારા પક્ષીઓ માટેનાં પાણીના કુંડાનું નિઃશુલ્ક(વિના મૂલ્યે) વિતરણ તારીખ:-09/05/2021ને રવિવારના રોજ કરવામાં આવશે. તો સર્વે જીવદયા પ્રેમીઓને નિઃશુલ્ક કુંડા વિતરણનો લાભ લેવા નમ્ર વિનંતિ છે. આ...

મોરબીમાં પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું

મોરબી : હાલ મોરબીની અવની ચોકડી પાસે કેનાલ રોડ પર આવેલ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય...

મોરબીમાં નવલખી રોડની સોસાયટીમાં ત્રણ મહિનાથી પાણી નથી મળતું

મોરબી: જળભંડાર અખૂટ હોવા છતાં તંત્રની અણઆવડતને કારણે ભરશિયાળે પાણીના સાંસા, પાલિકામાં ચીફ ઓફિસર કે પ્રમુખ હાજર ન હોવાથી સ્થાનિકોમાં રોષ મોરબી : મોરબીમાં જળભંડાર છલોછલ ભરેલા હોવા છતાં શહેરની નવલખી રોડની...

વાંકાનેરમાં દીપડાનો આંતક જાલસીકા ગામે દીપડાનો આંતક : વધુ એક મારણ કરતા ફફડાટ

જાલસીકા ગામે દીપડાએ ગાય બાદ બળદનું મારણ કરતા ફફડાટ : વન વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ વાંકાનેર : હાલ વાંકાનેર પંથકમાં કોરોનાના કહેર વચ્ચે જાલસિકા ગામે દીપડાએ આંતક મચાવ્યો છે.જેમાં બે...

મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન

મોરબી: માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી પદયાત્રીકોના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe