મોરબી નગરપાલિકા દ્વારા કાલે રવિવારે રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે
રાજ્યમંત્રી મેરજાના હસ્તે રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે
મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા હમણાંથી વિવિધ રોડના કામો હાથ ઉપર લેવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે રવિવારે મોરબી નગરપાલિકા દ્વારા રોડના કામનું ખાતમુહૂર્ત કરાશે....
મોરબીના સરદારબાગમાં વૃક્ષોને આડેધડ કાપી નાખ્યાની ચીફ ઓફિસરને ખાસ રજુઆત
વૃક્ષોની ડાળખીઓ વધી ગઈ હોવાથી કાપવામાં આવી છે : ચીફ ઓફિસર
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં આડેધડ વૃક્ષો કાપી નાંખયાની ઘટનાના વીડિયો વાયરલ થયા છે. આ ગંભીર...
પોલીસ કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલન કરાશે : રિક્ષાચાલકોનું કલેકટરને આવેદન
મોરબી : મોરબીમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં પરશુરામ પોટરી ખાતે રિક્ષાચાલકોએ એકત્ર થઈ રેલી યોજી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જો કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી...
રાજકોટ: પત્રકારના નામે તોડ કરવા નીકળેલી લેભાગુ ટોળકીના ચાર જેટલા સભ્યોની પોલીસે કરી ધરપકડ
પોલીસે આરોપી રીઝવાના પાસેથી મોરબીના ચક્રવાત ન્યુઝ નામનું પ્રેસકાર્ડ કબ્જે કર્યું છે. રીઝવાના પાસે હાલ પ્રેસ રિપોર્ટરનું કાર્ડ તો છે પરંતુ તેણીને પોતાનું નામ સુદ્ધા લખતા નથી આવડતું.
રાજકોટ : પત્રકારત્વને લોકશાહીનો ચોથો...
હળવદ : સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરાયું
શહેરીજનોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નર્મદા ના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી
હળવદ : હળવદ શહેરમાં આવેલ ઐતિહાસિક સામંતસર તળાવ માં નર્મદાના નીર ઠાલવી તળાવને ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ...













