મોરબીના ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમા પાસે જ ગંદકીના ગંજ !!
મોરબી : હાલ મોરબીના ગાંધીબાગ કે જ્યાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે. ત્યાં આસપાસ ગંદગી હોવાથી અહીં સાફસફાઈ કરાવવા અને ગાંધીજીની પ્રતિમાને ગંદગીના નરકમાંથી બહાર કાઢવા માટે રાજીવ ગાંધી...
મોરબીના માધાપર વિસ્તારમાં પાણીનો નિકાલ ના થતા હાલાકી
મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર છેલ્લા ચાર દિવસથી વરસાદી પાણી ભરાયા છે અને છેલ્લા એક મહિનાથી ગટરના પાણી સમગ્ર વિસ્તારમાં ભરાયેલા છે તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં...
ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન
મોરબી : હાલ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા 2020-21ની સીઝન માટે શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન આગામી તા. 6ના રોજ બપોરે 9-30થી 12-30 વાગ્યા સુધી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી,...
વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ
વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર...
હવેથી લગ્ન પ્રસંગનું પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવું પડશે.. જાણો માહિતી
મોરબી : હાલ ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીઓના કિસ્સામાં ખુલ્લા સ્થળોએ, બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહીં પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગના આયોજનને મંજૂરી આપવાની જોગવાઇ અમલમાં...
















