મોરબી ન્યુમિસમેટીક ક્લબના બે સભ્યોને ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ’માં સ્થાન મળ્યું
મોરબી : મોરબીના રહેવાસી અને વકીલાતનો વ્યવસાય કરતા મિતેષ દિલીપકુમાર દવેને તેમના પાસે રહેલ સિક્કા, નોટ્સ તથા ટપાલ ટીકીટ અને હસ્તાક્ષરના સંગ્રહ બદલ ‘ઇન્ક્રેડિબલ બુક્સ ઓફ રેકોર્ડ-2020’માં સ્થાન મળેલ છે.
સાથે મોરબીના...
મોરબીના આંગણવાડી કાર્યકરના દીકરાના જન્મદિવસની પ્રેરક ઉજવણી
મોરબી : હાલ આંગણવાડીના કાર્યકર મુક્તાબેન કે સોલંકીના પુત્ર રાજવીરના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. રાજવીરના જન્મદિવસ નિમિત્તે સનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં નાના બાળકોને સ્કુલ બેગ, નાસ્તો તેમજ ચોકલેટ...
મોરબી: શહીદોના પરિવારને સહાય અર્પણ કરતા સેવાભાવી યુવાન અજય લોરીયા
મોરબી: ખોખરા હનુમાનજી શ્રી રામકથામાં શહીદોના પરિવારને અજયભાઈ લોરીયા દ્વારા સહાય આપવામાં આવેલ હતી
વિગતો મુજબ ભારત સરકારના કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહજી તોમર,રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસવિજયવર્ગીયજી,વિધાનસભા ના અધ્યક્ષ નીમાબેન આચાર્ય,મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા,શ્રી...
મોરબી: ખાનગી હોસ્પિટલોને સિવિલમાંથી મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનો અપાશે
મોરબીની સિવિલમાં હાલ 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ
મોરબી : મોરબીની ખાનગી હોસ્પિટલોને મ્યુકરમાઇકોસીસ બીમારીમાં ઉપયોગી એવા એમફોટેરિસીન નામના ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવશે. હાલ સિવિલ હોસ્પિટલમાં આવા 100થી વધુ ઇન્જેક્શનનો જથ્થો...
હળવદ : ગેરરીતિ કરવા બદલ રાણેકપર ગામે આવેલ રેશનિંગની દુકાનનો પરવાનેદારને સસ્પેન્ડ કરી અન્યને...
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામના સસ્તા અનાજના દુકાનદારો મનીષભાઈ પટેલ ઘણા વષોથી સસ્તા અનાજના પરવાનેદારો તરીકે કાર્યરત હતા પરંતુ ગામ લોકોને પુરતો પ્રમાણમાં અનાજનો જથ્થો નહીં મળતો હોવાના કારણે રાણેકપર...




















