વાવાઝોડાથી થયેલ નુકશાનીને પગલે માલધારી પરિવારોને કેશડોલ ચૂકવો : રમેશભાઈ રબારી
હાલ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે રબારી, ભરવાડ સહિતના માલધારી પરિવારોને ઘાસચારો, ઘરવખરીનું નુકશાન થયું હોય જેથી માલધારી પરિવારને તાત્કાલિક કેશડોલ ચુકવવા માંગ કરવામાં આવી છે
મોરબી કોંગ્રેસ અને માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને...
આસુરી શક્તિના સર્વનાશ અને દૈવી શક્તિઓના પ્રકાશનું પર્વ એટલે ‘હોળી’
પ્રહલાદને મારવાના આશયથી આવેલી હોલિકાનું દહન થયું ને તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની
મોરબી: આજે હોળી જેને ‘રંગોનો તહેવાર’ તહેવાર તરીકે ઓળખાવામાં આવે છે, આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો...
રાજકોટ: ચકલા પોપટનો જુગાર રમતા ત્રણને ગાંધીગ્રામ પોલીસે ઝડપ્યા
રાજકોટ: રાજકોટમાં ચકલા પોપટનો જુગાર રમતા ત્રણ ઝડપાયા હતા મળેલ મહિતી અનુસાર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી અજય ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝૉન-2...
મોરબી: પ્રાથમિક શિક્ષકોના 4200/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન
મોરબી : મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભા.જ.પ.પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષકોને ૯ વર્ષની નોકરી...
મોરબીમાં પેટા-ચૂંટણી વખતે શરૂ કરેલી સફાઈ ઝુંબેશ હાલમાં કેમ બંધ છે? : કોંગી અગ્રણીનો...
પેટા-ચૂંટણી સમયે સાંસદ મોહનભાઇએ અંગત રસ લઇ કરાવેલા પ્રાથમિક સુવિધાના કામો માત્ર મત મેળવવા પૂરતો દેખાવ હોવાનો કોંગ્રેસના રમેશભાઈ રબારીનો ધારદાર આક્ષેપ
મોરબી : હાલ મોરબી શહેરના નાગરિકોની સુખ-સુવિધા એવા ભૂગર્ભ ડ્રેનેજને સફાઈની...















