Saturday, April 4, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીની મચ્છુ ૨ ની માઈનોર કેનાલ બુરાઈ જતા ૩૫૦૦ ખેડૂતો સિંચાઈવિહોણા

સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ મળે તેવા હેતુથી કેનાલ બનાવવામાં આવે છે જેમાં મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલની માઈનોર કેનાલ નાની વાવડી અને બગથળા ગામ પાસેથી પસાર થાય છે...

મોરબી : ભરતનગરમાં જુગાર નાબુદી માટે જન્માષ્ટમીની અનોખી ઉજવણી

મોરબી : મોરબીના ભરતનગર ગામમાં જન્માષ્ટમી ઉત્સવની સાથે જુગાર નાબુદી માટે યુવાનો માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની મુજબ આઠમનાં રોજ સવારે ભરતનગર ખાતે તેમજ બપોરે...

વાંકાનેરનાં નવા ઢૂવા ગામમાં ૮ લોકો જુગાર રમતાં ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલિસ દ્રારા રૂ. ૨૩૭૯૦ સાથે ૮ આરોપી સામે જૂગારનો ગુનો નોંધાયો વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પોલિસ સબ ઇપેકટર બી.ડી. પરમાર, પોલિસ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર મનસુખભાઇ ઝાંપડિયા, પોલિસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર,...

મોરબી : શીતળા માતાના મંદિરે મહિલાઓનો સાદાય પૂર્વક ભરાતો સાતમનો મેળો

મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો સાથે ઉમટી પડીને ફૂલેર, શ્રીફળ ,પતાસા સહિતનો માતાજીને પ્રસાદ ચડાવીને બાળકો સહિત પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી : બે તિથિ હોવાથી આજ અને કાલ એમ બે દિવસ...

નાના જડેશ્વર મંદિરમાં ભવાઈનો ભવ્ય મજરો યોજાશે

મોરબી : સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) દ્રારા ભવાઈનું આયોજન તા.૨૭ને મંગળવારે રાત્રે 9 વાગ્યે શ્રી નાના જડેશ્વરની જગ્યા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૭ વર્ષથી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...