Monday, June 8, 2026
Uam No. GJ32E0006963

મોરબી: ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળો ન ઉદ્દભવે તે માટે આરોગ્ય લગત કામગીરી...

(રિપોર્ટ:જયેશ બોખાણી) મોરબીના ખાખરાળા ગામે માન.નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી મળેલ સુચન મુજબ ભારે વરસાદ બાદ પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ન ઉદ્દભવે તે માટેના સલાહસુચન બાદ ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...

રાજકોટ: ચકલા પોપટનો જુગાર રમતા ત્રણને ગાંધીગ્રામ પોલીસે ઝડપ્યા

રાજકોટ: રાજકોટમાં ચકલા પોપટનો જુગાર રમતા ત્રણ ઝડપાયા હતા  મળેલ મહિતી અનુસાર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી અજય ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝૉન-2...

મોરબીમાં ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરનારા ડોકટરના ૨૯મી સુધી રિમાન્ડ મંજુર

મોરબીના સિરામિક ઉદ્યોગપતિને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને તેની સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં ડોકટર કમ નકલી આઈએએસ...

મોરબી: ગાંધીચોકમાં “માઁ’ યુવા ગૃપ” દ્વારા જન્માષ્ટમીની થશે ભવ્ય ઉજવણી

મોરબી: મોરબીના રામચોકમાં પણ દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ "માઁ' યુવા ગૃપ" દ્વારા જન્મષ્ટમીના મટકીફોડ નો કાર્યક્રમ્મ યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે જાણવા મળતી માહિતી અનુસાર...

મોરબીના શનાળા રોડ નજીક ભગડામામા મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરાશે

(રિપોર્ટ: મેહુલ બાવરવા) મોરબી: મોરબીમાં ઠેર ઠેર આઠમની કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભવ્ય ઉજવણીઓ થવા જનાર હોય આવુજ એક ભવ્ય આયોજન મોરબીના શનલા રોડ નજીક આવેલ ભગડામામાના મંદિરે ભગડામામા મિત્ર મંડળ તરફથી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...