મોરબી: વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસે માટેલધામમાં 70 દીપ પ્રગટાવાયા
મોરબી : તાજેતરમા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગઈકાલે 70 જન્મદિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વાંકાનેર નજીક આવેલ આઈશ્રી ખોડિયાર માતાજીના ધામ માટેલ મંદિરે વડાપ્રધાન...
ધૂળકોટ ગામે આંશિક લોકડાઉન જાહેર કરાયું
મોરબી : હાલ કોરોનાની મહામારીમાં હાલ સાવચેતી જ અસરકારક ઉપાય જણાતો હોય મોરબી જિલ્લાના અનેક ગામોએ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ તેમજ આંશિક લોકડાઉન જાહેર કર્યા છે. આવી જ રીતે ધૂળકોટ ગામે પણ...
મોરબી યાર્ડ ધમધમતું : પ્રથમ દિવસે 600 મણ જેટલા ઘઉંની આવક
માર્કટીંગ યાર્ડમાં મજૂરો ન હોવાથી અન્ય જણસીની આવક અટકી : રાજસ્થાની મજૂરો વતનમાં
મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડ આજથી ફરીથી ધમધમતું થયું છે, જો કે હજુ મજૂરો યાર્ડમાં આવ્યા ન હોવાથી...
માળીયામાં અનેક રેશનકાર્ડ બંધ થઈ જતા ગરીબ પરિવારો ને હાલાકી !!
મહિલા શક્તિ સંગઠને મામલતદારને રજુઆત કરી રેશનકાર્ડ તાત્કાલિક ચાલુ કરવાની માંગ કરી
માળીયા : હાલ માળીયા તાલુકામાં ગરીબ લોકો રેશનિંગનો પુરવઠો મેળવવા માટે નિયમિત રીતે રેશનકાર્ડનો ઉપયોગ કરતા હોય અને અંગુઠો પણ...
મોરબી : સિરામીક ફેકટરી દ્વારા પ્રદુષિત પાણીનો કેનાલમાં નિકાલ: લોકોના આરોગ્ય સાથે ચેડાં
સ્થાનિકે વીડિયો બનાવી સીરામીક કંપનીની પોલ ખોલી : સીરામીક ફેક્ટરી દ્વારા સફેદ રગડા જેવું કેમકીલ પાણી કેનાલમાં નિકાલ કરીને જન આરોગ્ય સાથે ચેડાં કરાતું હોવાનો આક્રોશ ઠાલવ્યો
મોરબી : મોરબી નજીક નીચી...
















