Monday, June 8, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં વેપારીને રૂ.13.60 કરોડનો ચૂનો લગાવનાર તબીબ સહિત બે ઝડપાયા

લેકટર તરીકે સિલેક્ટ થયાનું જણાવી કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક આપવાની લાલચ આપી ઠગાઈ કરી હતી : પોલીસે બન્ને આરોપીઓને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી મોરબી : મોરબીમાં ડેન્ટલ તરીકે પ્રેક્ટીસ કરતા ડોકટરે...

મોરબી અજંતા કંપનીની મનાલીમાં અટવાયેલી 150 મહિલાકર્મીઓ સહી સલામત ટ્રેનમાં પરત રવાના

રસ્તો બ્લોક થતા 3 બસોને સુરક્ષાના કારણે સલામત સ્થળે ઉભી રાખી દેવાઈ હતી : તમામ યુવતીઓ માટે ટ્રેનની વ્યવસ્થા મંત્રી માંડવિયાની મદદથી કરાઈ મોરબી : મોરબીની વિશ્વપ્રસિદ્ધ કલોક મેન્યુફેક્ચરિંગ કંપની અજંતા(ઓરપેટ)ની 150...

હળવદમાં જન્માષ્ટમી એ ભવ્ય શોભાયાત્રા યોજાશે

વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં...

હળવદ: ગુરુ રવિદાસ બાપુનું દિલ્હીમાં મંદિર તોડી પડાયાના વિરોધમાં સ્થાનિક સેવકો દ્વારા આવેદન

રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હળવદ : આજરોજ હળવદ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુના સેવકો દ્વારા દિલ્હીમાં સંત રવિદાસ નું મંદિર તોડી પાડતા...

હળવદના રાયસંગપર ગામે પરાવાર ગંદકીથી રોગચાળાનો તોળાતો ગંભીર ખતરો

દૂષિત પાણીમાંથી પસાર થઇ વિદ્યાર્થીઓ સ્કૂલે જવા મજબુર, હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે આવેલ નવા પ્લોટ વિસ્તાર માં ગ્રામ પંચાયતની અણઆવડતને કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ જવાને લઈ ગામમાં રોગચાળો ફેલાઈ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...