Sunday, April 5, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના લક્ષ્મીનગરમાં યુવાનો દ્વારા કોરોના મૃત્યુ સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે

મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામમાં એક દુકાનદાર યુવાનો કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની સેવા આપવામાં આવે છે. લક્ષ્મીનગર ગામમાં બાલવી મોબાઈલ શોપમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના...

અયોધ્યા રામમંદિર ભૂમિપૂજન માટે મોરબીના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરાયા

મોરબી: અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરના મંદિરોમાંથી પવિત્ર જળ અને માટી એકત્ર કરી અયોધ્યા પહોંચાડી રહ્યા છે જે અંતર્ગત મોરબીમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા આજે મોરબીના મંદિરોમાંથી...

મોરબીના પંચાસર રોડ પર મારામારીના બાનાવમાં માં સામસામી ફરિયાદ નોંધાઇ

પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ભૂંભરની વાડીના નાકે રસ્તાની વચ્ચે ઉભા રખેલા મોટર સાયકલને દૂર કરવા મામલે બોલાચાલી થયા બાદ મામલો...

મોરબી પેટા ચૂંટણી : બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૦ ટકાથી વધુ મતદાન

આજે મોરબી માળિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્ણ મતદાન કરી રહ્યા છે અને બપોર સુધીમાં સારું મતદાન થઇ ચુકયુ છે. મોરબી વિધાનસભા પેટા ચૂંટણીમાં સવારથી મતદારો લાઈનો લગાવી ઉભા છે અને મતદાન...

મોરબી : આપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને સ્વચ્છ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી : ભારતીય સરહદ પર ચીનની દગાખોરીને કારણે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા. ત્યારે આ ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe