મોરબીમાં આવેલ કમોસમી વરસાદને કારણે તલ-બાગાયતી પાકોને નુકશાન
મોરબી : તાજેતરના મોરબી જિલ્લામાં સોમવારે ભારે પવન અને કમોસમી વરસેલા વરસાદને કારણે ટંકારા, વાંકાનેર, હળવદ સહિતના તાલુકાના ગામોમાં તૈયાર પાક અને બાગાયત પાકને નુકસાન પહોંચ્યું છે
આ અંગે ટંકારા તાલુકાના...
મોરબી: ભડિયાદ ગામના નજરબાગથી ફિલ્ટર હાઉસ સુધીના રોડનું ખાતમૂહુર્ત કરાયું
મોરબીમાં વિકાસની ગતિ વણથંભી રાખવા માટે સતત ચિંતા કરાઇ રહી છે : રાજ્યમંત્રી
મોરબી : મોરબી તાલુકાના ભડિયાદ ગામના નજરબાગથી ફિલ્ટર હાઉસ રોડનું ખાતમૂહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા(શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર,પંચાયત (સ્વતંત્ર હવાલો),...
ટંકારામાં108માં જ સગર્ભાને ડીલીવરી કરાવી બાળકને જન્મ આપ્યો
ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામમાં ગત તા. 22ના રોજ સુરેખાબેન અનાભાઈને રાત્રે 12-30 કલાકે પ્રસુતિનો દુઃખાવો ઉપાડતા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન દુઃખાવો...
મોરબીમા હાથરસ દુષ્કર્મના વિરોધમાં ‘આપ’ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આરોપીઓને ફાંસી આપવા માંગણી
મોરબી : તાજેતરમા ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય એક યુવતી સાથે ગામના કેટલાક અસામાજિક તત્વોએ સામુહિક દુષ્કર્મ કરી અને તેની નિર્મમ હત્યા કરી હતી. આ અતિ ગંભીર ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા...
મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ
મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ સમસ્યા અંગે તંત્ર...




















