Friday, April 3, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

કોરોના હોવા છતાં પણ દ્વારકા, સોમનાથ અને અંબાજી મંદિરની આવકમાં વધારો

૨૦૨૧માં ગુજરાતના મંદિરોની આવકમાં ૩૦ થી ૫૦ ટકા વધારો થયો મોરબી : હાલ કોરોના મહામારીમાં લોકડાઉન બાદ વર્ષ ૨૦૨૧માં દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના મંદિરોની આવકમાં 30થી 50 ટકા વધારો થયો છે. કોરોના...

મોરબીના જેતપર ગામે આવારા તત્વો પર પગલાં લેવા અજયભાઈ લોરિયા દ્વારા એસ.પી અને કલેકટરને...

મોરબી: મોરબીના જેતપર ગામે આવારા તત્વો પર પગલાં લેવા અજયભાઈ લોરિયા દ્વારા એસ.પી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા થોડા સમય પહેલા જેતપર મુકામે આવારા તત્વો દ્વારા...

મોરબીમાં આવેલ કમોસમી વરસાદને કારણે તલ-બાગાયતી પાકોને નુકશાન

મોરબી : તાજેતરના મોરબી જિલ્લામાં સોમવારે ભારે પવન અને કમોસમી વરસેલા વરસાદને કારણે ટંકારા, વાંકાનેર, હળવદ સહિતના તાલુકાના ગામોમાં તૈયાર પાક અને બાગાયત પાકને નુકસાન પહોંચ્યું છે આ અંગે ટંકારા તાલુકાના...

મોરબીમાં કોરોના હાંફયો! ઓક્સિજનની માંગ ઘટી

મોરબી સિવિલમાં માત્ર 35 દર્દી ઓક્સિજન ઉપર, 6 વેન્ટિલેટરના સહારે : ડિમાન્ડ ઘટતા સિરામિક એસોસિએશનનો ઓક્સિજન પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો મોરબી : હાલ મોરબી જિલ્લામાં કાળ બનીને તાંડવ કરનાર કોરોના વાયરસ...

અનુસુચિત જાતિ સાથે થયેલા અન્યાય મુદ્દે SSD દ્વારા મામલતદારને આવેદન

વાંકાનેર, હળવદ, ટંકારા : સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા વાંકાનેર, હળવદ તથા ટંકારા મામલતદારને અનુસુચિત જાતિ પર થયેલા અન્યાય મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમ નર્મદા જિલ્લામા સરદાર પ્રતિમા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...